ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો.

2) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

મનને ગમે તેવું

3) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

પોતાનો કક્કો ખરો કરવો

4) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

તપ વડે પાપ ક્ષીણ કરવું તે

5) નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો સાચો છે ?

6) 'મોરના ઈંડા ચીતરવા ન પડે' કહેવતનો અર્થ જણાવો.

7) હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા વ્યાકરણના ગ્રંથનું નામ શું છે ?

8) કઈ સંધિ ખોટી છે ?

9) ગલઢેરા - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.

10) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.

હ૨વ૨

11) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

1. શૈથિલ્ય, શિથિલતા, મંદતા, ઢીલાશ
2. સંપ્રતીત, સંપ્રતિ, સંપ્રીતિ, સંપૃક્ત
3. હરીદ્વાર, હરિશ્વર, હરીફ, હરિહર
4. વેચાવ, વૈતાલીક, વૈખાનશ, વૈતાળીય

12) ‘નટવર નિરખ્યા નેન’ અલંકાર ઓળખાવો.

13) સાચી જોડણી જણાવો.

14) આપેલ કહેવતનો અર્થ શોધો: ભેંસ ભાગોળે ને છાગોળે

15) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. 'અશ્વ'


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up