ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ ભારતીય અર્થતંત્ર અંગે નીચેના વિધાનોનો વિચાર કરો:

1. અર્થતંત્ર વાર્ષિક સરેરાશ 3% ના દરે વૃદ્ધિ પામી રહ્યું હતું.
2. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સાક્ષરતા દર ખૂબ ઓછો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

2) પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?

3) નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. કુલ રાષ્ટ્રીય પેદાશ (GNP) = કુલ આંતરિક પેદાશ (GDP)+ વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક.
2. GDP કરતાં GNP ત્યારે વધારે હોય છે, જ્યારે વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક ઋણમાં હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

4) ડીમેટ એકાઉન્ટ' સંબોધન ક્યા વ્યવસાય માટે વપરાય છે ?

5) લખપતી દીદી યોજના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તેનો હેતુ મહિલાઓને વાર્ષિક રૂપિયા એક લાખથી વધુ કમાણી કરવા સક્ષમ બનાવવાનો છે.
2. મહિલા લાભાર્થી સ્વસહાય જુથ (SHG)ની સભ્ય હોવી જોઈએ. ઉપર પૈકી કેટલાં સાચાં છે?

6) ટ્રસ્ટીશીપ (વાલીપણા)નો સિધ્ધાંત કોણે રજુ કર્યો?

7) JAM શબ્દનું પૂરું નામ …………………. છે.

8) ભારતમાં સિક્કાની દશાંશ પધ્ધતી (Decimal system of coinge) કયા વર્ષથી અમલમાં આવેલ હતી?

9) ઈ.સ. 1991 સુધી આયોજન હેઠળ અનુસરવામાં આવેલી આર્થિક નીતિની નીચેનામાંથી કઈ વિશેષતા(ઓ) છે?

10) RBI અંગે નીચેના વિધાનો ધ્યાને લો:

1. RBIના ગવર્નર RBI એક્ટમાંથી તેમની સત્તાઓ મેળવે છે.
2. RBIના ગવર્નર અને ડેપ્યુટી ગવર્નરો સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

11) National Heritage City Development and Augmentation Yojana (HRIDAY)નું કેટલા શહેરોમાં અમલીકરણ કરવામાં આવશે ?

12) આધાર નંબર મેળવવા માટે લાયક દરેક વ્યક્તિએ તારીખ ના રોજ અથવા ત્યારબાદ ઇન્કમટેક્ષ રીટર્નમાં અથવા પાન (PAN) અરજી ફોર્મમાં આધાર નંબર અથવા આધાર અરજી ફોર્મનો એનરોલમેન્ટ આઈડી લખવો જરૂરી છે.

13) અલ્પ રોજગાર એક સ્થિતિ છે, જ્યાં લોકો –

14) ગીલ્ટ-એજ્ડ માર્કેટ (Gilt-edged market) ને અર્થ

15) ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up