ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે

2) FEMA નું આખું સ્વરૂપ શું છે?

3) TRIFEDની રચના ક્યારે થઈ હતી ?

4) નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ?

5) ફુગાવાના કારણે...............

1. ભાવમાં સતત વધારો થાય છે.
2. ખરીદ શક્તિમાં વધારો થાય છે.
3. ઉત્પાદનના બધાજ સાધનોનો પૂર્ણ ઉપયોગ થયા પછી પણ ભાવ વધે છે.
ઉપરોક્ત પૈકી કયા વાક્યો યોગ્ય છે?

6) ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેના પૈકી કોણ કરે છે?

7) નાણાકીય નીતિની દ્વિમાસીક સમીક્ષા પોલીસી કોના દ્વારા કરવામાં આવે છે ?

8) ઈ.સ. 1981થી ભારતના વિદેશ વેપારના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

9) નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

10) “Gold Tranche (Reserve Tranche)” .......... નો સંદર્ભ છે.

11) ‘કલોઝ ઈકોનોમી' (Closed Economy) એટલે શું?

12) આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરિત ક્રાંતિના પિતામહ કોને ગણવામાં આવે છે?

13) જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેંકો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ..............કહે છે.

14) કિશોર ગુન્હેગારોના પુનર્વસન માટેની સંસ્થા કઈ છે?

15) નીચેના વાક્યો ચકાસો.

1. નીતિ આયોગની રચના ભારત સરકારના કેબિનેટ સચિવાલયની સૂચના (નોટીફીકેશન)થી થયેલ હતી.
2. નીતિ આયોગની રચના 1 જાન્યુઆરી 2016 ના રોજ કરવામાં આવેલ છે.
3. નીતિ આયોગના અધ્યક્ષ તરીખે ભારતના માન. વડા પ્રધાન કાર્યવંત છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up