કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હુમાયુનો મકબરો કઈ શૈલીમાં નિર્માણ પામેલ છે ?

2) વડોદરામાં કયા વર્ષમાં “કલા ભવન”ની સ્થાપના થઈ હતી?

3) ક્યા મુઘલ બાદશાહે ભારતના પ્રખ્યાત ગ્રંથનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી ?

4) ઔતિહાસીક સ્થળ લોથલ ગુજરાતનાં ક્યાં જિલામાં અને અંદાજીત કેટલા કી.મી. દુર આવેલ છે?

5) પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી ?

6) ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે?

7) ગુપ્તયુગના ક્યા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યુ હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે ?

8) નીચેનામાંથી ક્યું લોકનૃત્ય ગુજરાતનું નથી?

9) ખજૂરાહોના મંદિરો મધ્ય પ્રદેશના ક્યા જિલ્લામાં આવેલ છે ?

10) નીચેની પૈકી કઈ જોડી અયોગ્ય છે?

11) ગાંધીજીએ આઝાદીના આંદોલન સમયે ક્યા ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું ?

12) ગુજરાતનાં ભરૂચ જિલ્લામા કઈ જગ્યાએ દર ૧૮ વર્ષે કુંભમેળો ભરાય છે?

13) મહત્ત્વના તહેવારો અને તે જે રાજ્યમાં ઉજવવામાં આવે છે તેની જોડી આપેલી છે. નીચે આપેલી જોડીમાંથી કઈ જોડી સાચી નથી?

14) કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો.

15) આર્યભટ્ટના ક્યા ગ્રંથમાં પાઈની કિંમત (3.14) જેટલી થાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up