કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કચ્છના બન્ની વિસ્તારનાં ‘જત’ લોકોની અદ્ભૂત સિદ્ધિ કઈ છે ?

2) ......... કિલ્લામાં મુમતાઝનો શીશાહેલ, લાહોરી દરવાજા, મીના બજાર અને મુઘલ ગાર્ડન વગેરે જેવી ઈમારતો આકર્ષણનું કેન્દ્ર છે.

3) નીચેના પૈકી ક્યુ લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી?

4) હાલી નૃત્ય કઈ આદિજાતિનુ લોકનૃત્ય છે?

5) ગુજરાત કેટલા જિલ્લાઓની સરહદ દરિયા સાથે સંકળાયેલી છે?

6) પટ્ટદકલ નગર ક્યા રાજ્યમાં આવેલું છે ?

7) ‘મધુબની’ જનસાધારણ લોકોની ચિત્રકામની પદ્ધતિ ક્યા રાજ્યમાં વધારે પ્રસિદ્ધ છે ?

8) ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામાયિકનુ તંત્રીપદ સ્વીકાર્યુ?

9) ભવાઈ ભજવવા માટેનીચેના પૈકી ક્યું વાંજિત્ર અનિવાર્ય છે?

10) કાચી માટીમાંથી પકવેલા વાસણો એટલે ?

11) પ્રખ્યાત સંગીતકાર “ અમઝદ અલી ખાન’’ કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે?

12) મહત્ત્વના તહેવારો અને તે જે રાજ્યમાં ઉજવવામાં આવે છે તેની જોડી આપેલી છે. નીચે આપેલી જોડીમાંથી કઈ જોડી સાચી નથી?

13) નગર અને તેની સાથે જોડાયેલ વસ્ત્રોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

14) હ્યું-એન-ત્સાંગ પોતાની સાથે ચીન પરત ફર્યો ત્યારે કેટલા હ લિખિત ગ્રંથો લઈ ગયો હતો ?

15) મોરોધરો ………....


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up