ભારતનું અર્થતંત્ર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) “અર્થશાસ્ત્ર” વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. આ પુસ્તક કૌટિલ્ય દ્વારા સંસ્કૃત ભાષામાં રચવામાં આવ્યું હતું.
2. “અર્થશાસ્ત્ર'ની હસ્તપ્રત સૌ પ્રથમ જેમ્સ પ્રિન્સેપ (James Prinsep) દ્વારા શોધવામાં આવી હતી.
3. તે મૌર્ય ઈતિહાસનો સૌથી મહત્ત્વપૂર્ણ સાહિત્યિક સ્ત્રોત છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે ?

2) ફુગાવાના કારણે...............

1. ભાવમાં સતત વધારો થાય છે.
2. ખરીદ શક્તિમાં વધારો થાય છે.
3. ઉત્પાદનના બધાજ સાધનોનો પૂર્ણ ઉપયોગ થયા પછી પણ ભાવ વધે છે.
ઉપરોક્ત પૈકી કયા વાક્યો યોગ્ય છે?

3) જાગીરદારી પદ્ધતિ શું છે?

4) “ IRDA” ઈરડા કોની સાથે સંકળાયેલ છે?

5) નીચેનામાંથી કઈ સેવા બેન્ક ચાલુ ના હોય તો પણ મેળવી શકાય છે?

6) જયારે RBI દ્વારા બેંક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે.

7) મહિલા સમ્માન બચત પ્રમાણપત્ર યોજનામાં રોકાણની ન્યૂનતમ રકમ કેટલી નિયત થયેલ છે ?

8) નીચે પૈકી લોખંડ-પોલાદનું કર્યું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું?

9) કઈ પંચવર્ષીય યોજના તેની અવિધ પૂરી થાય તે પહેલાં રદ કરવામાં આવી હતી?

10) ભારતની નીતિઓમાં સંબોધિત નેનોટેકનોલોજીની નૈતિક અને સામાજિક અસરો સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. ભારતની નેનોટેકનોલોજી નીતિઓમાં નેનોપાર્ટિકલ્સથી પર્યાવરણીય પ્રદૂષણને રોકવા માટે ચોક્કસ માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે.
2. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ખાદ્ય પેકેજિંગ અને ઉમેરણોમાં નેનોમટીરીયલ્સના ઉપયોગ માટે નિયમનકારી માળખું સ્થાપિત કર્યું છે.
3. ભારતીય સરકારે જાહેર જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે એન્જિનિયર્ડ નેનોમટીરીયલ્સ ધરાવતા ગ્રાહક ઉત્પાદનોના ફરજિયાત લેબલિંગની રજૂઆત કરી છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

11) વ્યાપક પરમાણુ-પરીક્ષણ-પ્રતિબંધ સંધિ (CTBT) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. CTBT લશ્કરી અથવા નાગરિક હેતુઓ માટેના તમામ પરમાણુ પરીક્ષણ વિસ્ફોટો પર પ્રતિબંધ મૂકે છે.
2. CTBT વૈશ્વિક સ્તરે અમલમાં આવ્યું છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પરમાણુ પરીક્ષણને ગેરકાયદેસર બનાવે છે.
3. ચીન અને યુ.એસ.એ CTBT પર હસ્તાક્ષર કર્યા છે પરંતુ બહાલી આપી નથી, જ્યારે ભારતે તેના પર હસ્તાક્ષર પણ કર્યા નથી અને બહાલી પણ આપી નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

12) ડૉ. મેઘનાદ સાહાના ખગોળ ભૌતિકશાસ્ત્રમાં યોગદાન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. તેમણે આયનીકરણ સમીકરણ વિકસાવ્યું, જે તત્વોની આયનીકરણ સ્થિતિઓના આધારે તારાઓની ભૌતિક પરિસ્થિતિઓ સમજાવે છે.
2. ક્વોન્ટમ આંકડાશાસ્ત્રમાં તેમના યોગદાન બદલ તેમને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
3. આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ (IAU) ના પ્રમુખ બનનાર તેઓ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

13) નીચેના વાક્યો ચકાસો.

1. નીતિ આયોગની રચના ભારત સરકારના કેબિનેટ સચિવાલયની સૂચના (નોટીફીકેશન)થી થયેલ હતી.
2. નીતિ આયોગની રચના 1 જાન્યુઆરી 2016 ના રોજ કરવામાં આવેલ છે.
3. નીતિ આયોગના અધ્યક્ષ તરીખે ભારતના માન. વડા પ્રધાન કાર્યવંત છે.

14) લક્કડાઈવ, મિનિકોય અને અમિકિવી ટાપુઓના નામ સંસદના કયા કાયદાથી કયા વર્ષમાં, લક્ષદ્વીપ ટાપુ તરીકે જાહેર કરેલ હતા?

15) ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાનો અપેક્ષિત લાભ નીચેનામાંથી કયો નથી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up