ભારતનું અર્થતંત્ર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

2) 1950 થી 1990 દરમિયાન ઓદ્યોગિક વિકાસની વ્યૂહરચના અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં જાહેર ક્ષેત્રના એકમોએ મુખ્ય ભૂમિકા ભજવવાની હતી.
2. ઔદ્યોગિકરણની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ ‘નિકાસ પ્રોત્સાહન' હતું.
3. સ્થાનિક ઉદ્યોગોને વિદેશી સ્પર્ધાથી સુરક્ષિત રાખવાનો હતો.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

3) ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના મોડલ ઉપર આધારિત હતી. ................. ના આર્થિક

4) સરકારી વિત્તને શું કહેવાય છે ?

5) ભારતની કૃષિ નિકાસ અને આયાત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ભારત કૃષિ પેદાશોનો ચોખ્ખો નિકાસકાર છે અને તેની નિકાસનું મૂલ્ય સતત આયાત કરતાં વધુ રહ્યું છે.
2. ભારતની કૃષિ આયાતમાં બે પેદાશો પ્રભુત્વ ધરાવે છે. - ખાદ્ય તેલ અને કઠોળ
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

6) દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી પગલાંને તેમનું યોગ્ય સ્થાન આપી શકાય.

7) કિસાન ક્રેડિટ કાર્ડની યોજના વર્ષ 1988-89માં શરૂ કરવામાં આવેલ હતી. આ યોજનામાં સ્માર્ટ કાર્ડ કમ ડેબિટ કાર્ડ ક્યારથી અમલમાં આવેલ છે ?

8) ‘એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી’ આ કથન કોનું છે ?

9) બેંક રજાઓ સહિત સમગ્ર વર્ષ દરમિયાન નીચેના પૈકી ક્યું આંતરબેંક ફંડ હસ્તાંતર તત્કાલ 24 X 7 સેવા આપે છે ?

10) ‘કલોઝ ઈકોનોમી' (Closed Economy) એટલે શું?

11) વિદેશી હૂંડિયામણ સંચાલન ધારો (Foreign Exchange Management ACt) કયા વર્ષે આવ્યો.

12) ‘ઈમ્પિરીયલ બેંક ઓફ ઈન્ડિયા’ને રાષ્ટ્રીયકરણ બાદ ક્યા નામથી ઓળખવામાં આવે છે?

13) સગાવાદ શું છે ?

14) નીચેના વાક્યો ચકાસો:

1. દરેક રાજ્યમાં MSP અલગ અલગ હોય છે.
2. વ્યાજબી ભાવની દુકાનો (FPS) ના નેટવર્ક દ્વારા લક્ષ્ય જૂથોના ગ્રાહકોને અનાજ વિતરણની જવાબદારી સંબંધીત રાજ્યની રહે છે.

15) નીચે આપેલ વાક્યો ચકાસો.

1. ક્લાયમેટ ચેન્જના કારણે ચોમાસા પહેલા અને પછી, અરબ સાગરમાં ચક્રવાતની સંખ્યાઓ ઘણીજ વધી ગયેલ છે.
2. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં દુનિયાના કુલ ચક્રવાતના, 50% ચક્રવાતો થાય છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up