ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ......…. અનુચ્છેદમાં દર્શાવેલ છે.

2) નીચેનામાંથી કોની ભલામણ વિના અનુદાન માટેની માગણી કરી શકાય નહીં

3) ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીમાં રાજકીય પરિષદ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો સમાવેશ થાય છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અધ્યક્ષતા નીચેનામાંથી કોની હોય છે?

4) નીચેનામાંથી કયો વિષય સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટના સામાન્ય (common) અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે?

5) નીચેનામાંથી કયો આદિજાતિ સમૂહ મુખ્યત્વે મધ્ય ભારતમાં વસવાટ કરે છે ?

6) ભારતના બંધારણમાં કયા ભાગમાં રાજ્યપાલ પાસે રહેલ સત્તાનો ઉલ્લેખ છે?

7) પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે?

8) ભારતના બંધારણની કઈ કલમમાં નાણાકીય કટોકટીની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

9) 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને શિક્ષણનો અધિકાર................... માં સમાવિષ્ઠ છે?

10) મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હાજર ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે?

11) ભારતના બંધારણના અનુચ્છેદ 169 મુજબ, રાજ્યમાં વિધાન પરિષદોની નાબૂદી અથવા રચના શક્ય છે .

I.જો રાજ્યની વિધાનસભાના કુલ સભ્યપદની બહુમતીથી તે અસર માટે ઠરાવ પસાર કરે છે તો
II. સભાના હાજર અને મતદાન કરતાં સભ્યોની બે તૃતીયાંશ કરતાં ઓછી ના હોય તેવી બહુમતીથી.

12) ગામ, નગર કે મહાગનરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય છે તે સંસ્થાઓને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

13) રાજ્ય જાહેર સેવા આયોગનો ખર્ચ ……………..

14) ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઈને નકસલવાદીઓએ બળવાખોર પ્રવૃત્તિ હાથ ધરી છે ?

15) ગુજરાતમાં વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up