કરંટ અફેર્સ અને પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી 15 જૂન, 2001ના રોજ કેટલા દેશો દ્વારા SCOની સ્થાપના કરવામાં આવી હતી?

2) 'એક્સર્સાઇઝ મિલન 2026' સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.

1. આ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનો બહુપક્ષીય નૌસેના યુદ્ધાભ્યાસ છે જે ભારતીય નૌસેના દ્વારા દર 2 વર્ષે યોજાય છે.
2. વર્ષ 2026માં તેની 13મી આવૃત્તિ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી.
૩. આ વર્ષની થીમ ‘કેમરેડરી, કો-ઓપરેશન, કોલેબરેશન' રાખવામાં આવી હતી.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

3) એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025માં મેડલ ટેલીમાં કયો દેશ પ્રથમ ક્રમે હતો?

4) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો,

1. બિહારના ગોગાબીલ તળાવને ભારતના 94મી રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી.
2. આ સાથે ભારતમાં રામસર સાઇટની કુલ સંખ્યા વધીને 94 થઈ ગઈ છે.
૩. ગોગાબીલ તળાવ મહાનંદા, કંકર અને ગંગા નદીઓના પ્રવાહથી બનેલ ઓક્સબો તળાવ છે.

5) DRDOએ તેના ક્વૉન્ટમ ટેક્નોલૉજી રિસર્ચ સેન્ટર (QTRC)નું ઉદ્ઘાટન કયા શહેર ખાતે કર્યું છે ?

6) નીચેનામાંથી “ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2025” મૂલ્યાંકન કરાયેલ 163 દેશોમાંથી પ્રથમ ક્રમે કયો દેશ છે ?

7) નીચેનામાંથી ‘ગરિયા પૂજા’ ક્યા રાજ્ય સાથે સંબંધિત મહત્ત્વનો તહેવાર છે?

8) તાજેતરમાં ચર્ચિત દુર્ઘટનાગ્રસ્ત ‘ગંભીરા’ પુલ કર્યા આવેલો છે ?

9) તાજેતરમાં ક્યા રાજ્યે ખેડૂતોની આવક વધારવા કિંષક કલ્યાણ મિશન લૉન્ચ કરવાની ઘોષણા કરી ?

10) કયા ધર્મસ્થાને રૂ. ૯૫૦ કરોડના વિકાસકાર્યો સાથે 'શક્તિ કૉરિડોર'ના પ્રથમ તબક્કાનો શુભારંભ કરવામાં આવ્યો ?

11) તાજેતરમાં નવી દિલ્હી ખાતે નવકાર મહામંત્રી દિવસનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?

12) હાલમાં, ભારતીય રેલવે દ્વારા કુલ કેટલા નવા ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે?

13) તાજેતરમાં કયા જિલ્લામાં અલ્બીનો ઇન્ડિયન ફ્લેપશેલ કાચબો જોવા મળ્યો હતો ?

14) સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) રિપોર્ટ 2023 વિશે નીચેના પૈકી કયાં વિધાન યોગ્ય છે ?

1. આ રિપોર્ટ ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર ઓફિસ દ્વારા તૈયાર થાય છે.
2. આ વિશ્વના સૌથી નાનાં વસતિ સર્વેક્ષણોમાંથી એક છે.
3. 1971 પછીથી SRS રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રજોત્પત્તિ અને મૃત્યુદર સંબંધિત માહિતીનો મુખ્ય સ્રોત છે.

15) નીચેનામાંથી ડો. હરિબાબુ કંભમપતિ ક્યાં રાજ્યનાં રાજ્યપાલ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up