જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં ચર્ચિત રહેલ ' હિમગિરિ (યાર્ડ 3022)’ બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.

1. ભારતીય નૌકાદળને પ્રોજેક્ટ 17A હેઠળ ત્રીજું ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ ' હિમગિરિ (ચાર્ડ 3022) મળ્યું.
2. તે કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.
૩. હિમગિરિ નીલગિરિ ક્લાસ (પ્રોજેક્ટ 17A)નું ત્રીજું જહાજ છે. અને GRSE ખાતે બનેલું આ વર્ગનું પહેલું જહાજ છે.

2) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. મધ્ય પ્રદેશ સરકારે 25મું વન્યજીવ અભયારણ્ય જાહેર કર્યું, જેનું નામ ડૉ.ભીમરાવ આંબેડકર અભયારણ્ય રાખ્યું છે.
2. મધ્ય પ્રદેશને 'ટાઈગર સ્ટેટ' તરીકે ઓળખવામાં આવે છે.

3) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે 100 વધારાની K૭ વજ્ર-T સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરી ગન માટે કઈ કંપની સાથે કરાર કર્યા ?

4) નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અંગે નીચેનાં પૈકી કર્યા વિધાન સાચો છે ?

1. NTCAએ વાઘના કોરિડોરની વ્યાખ્યાને વર્ષ 2014ના રિપોર્ટમાં ઓળખાયેલા 32 ' લિસ્ટ કોસ્ટ પાથવેઝ' પૂરતી મર્યાદિત કરી છે.
2. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ, વાઘનાં સંરક્ષિત ક્ષેત્રો અથવા કોરિડોરની અંદર કે આસપાસ જમીનની જરૂર હોય તેવા વિકાસ પ્રોજેક્ટ્સને નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (SC-NBWL)ની સ્ટેન્ડિંગ કમિટી પાસેથી કાયદેસરની મંજૂરી લેવી જરૂરી છે.

5) માધ્યમિક સ્તરે શાળાઓમાં છોકરીઓનું કુલ નામાંકન પ્રમાણ 2023-24માં વધીને કેટલા ટકા થયું છે? 

6) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. PM મોદીએ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ગગનગીર અને સોનમર્ગ વચ્ચે Z-મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું.
2. Z-મોડ ટનલને સોનમર્ગ ટનલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
3. આ ટનલ 8,650 ફૂટની ઊંચાઈએ સ્થિત છે અને તેની લંબાઈ 6.5 કિ.મી. છે.

7) સિંધુ જળ સંધિ (IWT) અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. વર્લ્ડ બેંકની મધ્યસ્થતામાં 19 સપ્ટેમ્બર, 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે હસ્તાક્ષર કરાયા હતા.
2. આ સંધિ અંતર્ગત સિંધુ બેસિનની 6 નદીઓના જળ વિતરણને નિયંત્રિત કરવામાં આવે છે.
3. આ સંધિ અંતર્ગત ભારતને સિંધુ બેસિનની 3 પૂર્વીય નદીઓ રાવી, બિયાસ અને સતલજ પર નિયંત્રણ મળ્યું.
4. પાકિસ્તાનને 3 પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબ પર નિયંત્રણ મળ્યું.

8) ભારત દ્વારા વિકસાવવામાં આવેલ સ્વદેશી વોટર-સોલ્યુબલ ફર્ટિલાઇઝર ટેક્નૉલૉજી સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.

1. આ ટેક્નોલોજી વિકસાવવા માટેના પ્રોજેક્ટનું નેતૃત્વ સોલ્યૂબલ ફર્ટિલાઈઝર ઇન્ડસ્ટ્રી એસોસિયેશન (SFIA)ના પ્રેસિડેન્ટ રાજીબ ચક્રવર્તીએ કર્યું હતું.
2. આ ટેક્નોલોજી કેન્દ્રીય ખાણ મંત્રાલય (MoM)ના સહયોગથી વિકસાવવામાં આવી છે.
3. આ ટેક્નોલોજી દ્વારા લગભગ બધા જ પ્રકારનાં સોલ્યુબલ ખાતરો બનાવી શકાશે

9) NPCI ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) 2025માં ........... વધારાના દેશોમાં UPI સેવાઓનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે.

10) નીચેનામાંથી તેલંગણા રાજ્યનાં............ .માં 200 એકરનું AI સિટી બનાવવાનું આયોજન કરી રહ્યું છે.

11) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ભારતીય આધ્યાત્મિક અને માનવતાવાદી લીડર મધુસૂદન સાઈને ફિજીનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી' એનાયત કરાવું.
2. મધુસૂદન સાઈને આ પુરસ્કાર તેમની શ્રીસત્ય સાઈ સંજીવની ચિલ્ડ્રન હોસ્પિટલના માધ્યમથી સ્વાસ્થ્યસંભાળ અને સમાજ કલ્યાણમાં તેમના યોગદાન બદલ અપાયો છે.

12) નીચે પૈકી કયા દેશ દ્વારા પેટ્રીઅટ હવાઈ સંરક્ષણ મિસાઈલ સિસ્ટમ વિકસાવવામાં આવી છે?

13) ભારતીય સૈન્યએ સફળતાપૂર્વક સ્વદેશી બનાવટનું હાઇબ્રિડ VTOL UAV ડ્રોન "રુદ્રાસ્ટ્રા"નું પરીક્ષણ કર્યું, આ ડ્રોન કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?

14) બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાને કારણે રાષ્ટ્રીય સ્તરે જન્મ સમયે લિંગ પ્રમાણ 2023-24માં વધીને કેટલું થયું છે? 

15) તાજેતરમાં જેમ એન્ડ જવેલરીની નિકાસ વધારવા ભારતે ક્યા દેશ સાથે MoU કર્યા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up