ગુજરાત અને ભારતની ભુગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવન અભારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

2) વાતાવરણમાં પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા થતાં ફેરફારના આધારે કેટલા પેટા આવરણો પડે છે ?


1. શોભ-આવરણ
2. સમતાપ-આવરણ
3. મધ્યાવરણ
4. ઉષ્માવરણ
શાના સંદર્ભમાં છે ?

3) ભારતમાં રાતી જમીન ક્યા ક્ષેત્રોમાં આવેલી છે ?

4) શણના નિકાસમાં ભારત ક્યા ક્રમે છે ?

5) પર્યાવરણને દૂષિત કરતાં ઘટકોને શું કહે છે ?

6) લેટેરાઈટ જમીનને અન્ય ક્યા નામે ઓળખવામાં આવે છે ?

7) ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો.કિ.મી.)નીચે દર્શાવેલ રાજય પૈકી કયા રાજયમાં સૌથી વધારે છે?

8) હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની જમીનને મુખ્ય કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે ?

9) વન્યજીવના રક્ષણ માટેના કાયદાઓ માટે મોટા ભાગના રાજ્યોમાં શેની રચના થયેલ છે ?

10) પાણીયા વન્યજીવન અભ્યારણમાં આવેલું છે?

11) ભારતમાં કેટલા ટકા ગામોમાં પીવાલાયક પાણી મળતું નથી ?

12) ભારતમાં ક્યું રાજ્ય સૌથી વધુ ચા પકવે છે ?

13) દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પસંદ કરો.

14) હિમાલયની દક્ષિણની હારમાળા ક્યા નામે ઓળખાય છે ?

15) મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્તવનું નથી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up