ગુજરાત અને ભારતની ભુગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુદ્ધતાઓ હોવી જોઈએ ?

2) ક્યા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?

3) ક્યા અક્ષાંશવૃત્તને કર્કવૃત્તો કહે છે ?

4) ભારતનું સૌથી મોટું અને ખારા પાણીનું સરોવર જણાવો.

5) કડાણા વણાકબોરી બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્ય પસંદ કરો.

6) બંને ગોળાર્ધમાં 300 અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મીની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ..........તરીકે ઓળખાય છે.

7) ભારતમાં નીચેના પૈકી ક્યા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે ?

8) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે?

9) સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ 7 કિ.મી. પહોળો છે, જેને ક્યા નામે ઓળખાય છે ?

10) સુબસિરી, કામેંગ અને સંકોરા એ કઈ નદીની સહાયક નદીઓ છે ?

11) ગુજરાત રાજયની વસ્તી પૈકી કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે? (સને 2011 ની વસ્તી ગણતરી મુજબ)

12) ભારતમાં કેટલા મુખ્ય બંદરો છે ?

13) મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્તવનું નથી?

14) હીરાકુંડ ડેમ ક્યા રાજ્યમાં આવેલ છે ?

15) ક્યા ખંડને અંધારિયા ખંડ’ તરીકે ઓળખવામાં આવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up