ગુજરાત / ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મહંમદ તુઘલક પછી કોનું શાસન આવ્યું ?

2) નીચે પૈકી કયા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ન હતા

3) ડચ લોકો કઈ વિદેશી પ્રજા સામે હારી ગયા ?

4) બંધારણ તૈયાર થવા કુલ કેટલો સમયગાળો થયો હતો ?

5) જાન્યુઆરી 1921 માં ઇંગ્લેન્ડના રાજવી કુટુંબના નીચે પૈકી કયા સભ્યના આગમનથી અસહકારના આંદોલનને વ્યાપક સ્વરૂપ મળ્યું હતું ?

6) શાહુ બીજાના અવસાન (1808) પછી કોણ છત્રપતિ બન્યું ?

7) ભારતની સંસદ ક્યાં બે ગૃહોની બનેલી છે ?

8) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું?

9) ભારતના બંધારણ પ્રમાણે હવે નાગરિકને 18 વર્ષે મતાધિકાર છે, પરંતુ આરંભમાં કેટલા વર્ષની વયે મતાધિકાર હતો ?

10) મોઢેરાના સૂર્ય મંદિર પાસેથી કઈ રેખા પસાર થાય છે ?

11) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિહ્ન કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

12) કેબિનેટ મિશનનું નેતૃત્વ ઇંગ્લેન્ડની કેબિનેટના નીચે પૈકીના એક સભ્ય લીધું હતું.

13) બાબરના ભારત-આગમન સમયે બિહારમાં કોનું સ્વતંત્ર શાસન હતું ?

14) પંજાબના શાસક ખુશરો મલિકની રાજધાનીનું નગર કયું હતું ?

15) બંગભંગના આંદોલન સમયે ભારતમાં ઇંગ્લેન્ડના નીચે પૈકીના એક શહેરમાંથી આવતા કાપડનો બહિષ્કાર થયો હતો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up