ગુજરાત / ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગોગ્રાનું યુદ્ધ કઈ બે નદીઓના સંગમ કિનારે લડાયું હતું ?

2) વાસ્કો-દ-ગામા કાલિકટ પહોંચ્યો ત્યારે ત્યાનો રાજા કોણ હતો ?

3) નીચેનામાં રજપૂતો વિશેનું કયું વિધાન યોગ્ય નથી ?

4) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

5) તટસ્થતાની નીતિ ક્યા ગવર્નર જનરલે અપનાવી હતી ?

6) ‘અષ્ટાંગ હૃદય' અને અષ્ટાંગ સંગ્રહ' નામે બે ગ્રંથો કોણે લખેલા છે ?

7) કુતુબમિનાર - દિલ્હીનું બાંધકામ કોણે શરૂ કરાવ્યું હતું ?

8) નીચેનામાંથી કોણે સૂરવંશની સ્થાપના કરી હતી ?

9) અંગ્રેજોને નીચેનામાંથી કયા યુદ્ધને પરિણામે ‘24 પરગણાં’ની જાગી મળી હતી ?

10) રાણી પદ્મિની ચિતોડના કયા રાણાની પત્ની હતી ?

11) 1885માં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના મુંબઈમાં નીચે પૈકીની એક શૈક્ષણિક સંસ્થાના મકાનમાં થઈ હતી.

12) આર્યો દ્વારા મોટા યજ્ઞોની વિધિ કરાવનારાઓમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

13) મુહંમદ ઘોરીનું શિહાબુદ્દીન ઉપરાંત ત્રીજું કયું નામ હતું ?

14) નીચેનામાંથી દિલ્હીના કયા સુલતાનનું મૃત્યુ લાકડાનો બનાવેલો ખાસ મંડપ તૂટવાથી ચગદાઈને થયું હતું ?

15) રાજ્યસભાના સભ્ય થવા માટે ઉમેદવારની લઘુતમ વય કેટલી હોવી જોઈએ ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up