ગુજરાત / ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મીઠાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર કયું હતું ?

2) ‘પાકિસ્તાન’ નામ અને એ માટેની યોજના સૂચવનાર સર્વપ્રથમ નીચે પૈકીના એક હતા.

3) ભક્ત કવિ/ કવયિત્રી મીરાંબાઈ કોના શિષ્ય હતા ?

4) નીચેનામાંથી ક્યો બૌદ્ધધર્મના મહત્ત્વના વ્રતનો ભાગ નથી ?

5) નીચેનામાંથી કયા ક્રાંતિવીર ‘નાસિક ષડયંત્ર કેસ’ (1909 -10) સાથે સંકળાયેલા હતા ?

6) મૌર્ય વહીવટીતંત્રમાં મંત્રીઓની નિમણૂકની સત્તા કોના હસ્તક મૂકવામાં આવી હતી ?

7) મોહેં-જો-દડો હાલ પાકિસ્તાનના કયા પ્રાંતમાં છે ?

8) શિવાજીએ ઔરંગઝેબ પાસેથી સિંહગઢનો કિલ્લો પાછો મેળવતાં ગઢ મળ્યો પણ સિંહ ગયો' ઉક્તિ કયા એક સરદારના માર્યા જવાના કારણે પ્રચલિત થઈ હતી ?

9) નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?

10) હર્ષવર્ધનની હાર નીચેનામાંથી કોની સામે થઈ હતી ?

11) નીચેનામાંથી કયા રાજાના સમયમાં શિહાબુદ્દીન ઘોરીએ ભારત ઉપર આક્રમણ કર્યું હતું ?

12) વેદ પરંપરા અનુસાર દેવી અદિતિ કોણ હતી ?

13) નીચેનામાંથી કયા પલ્લવ રાજાએ ‘વાતાપિકોંડ' બિરુદ ધારણ કર્યું હતું ?

14) મુઘલ સમયમાં પ્રાંતોના વડા (સૂબા) તરીકે કોને નીમવામાં આવતા ?

15) સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું તે યુદ્ધ ક્યું હતું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up