ગુજરાત / ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘ન્યાય દર્શન’ ગ્રંથના રચિયતા કોણ હતા ?

2) ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. ગૌ (ગાય) શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી.
2. વૈદિક લોકો અવારનવાર પ્રજા (બાળકો) અને પશુ (ઢોર) માટે પ્રાર્થના કરતા હતા.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

3) શિવાજીનો રાયગઢ ખાતે રાજ્યાભિષેક કરાવનાર સુપ્રસિદ્ધ પંડિત કોણ હતા ?

4) વેદકાલીન સમાજમાં આર્ય સ્ત્રી-પુરુષો જેનો નિયમિત ઉપયોગ કરતા તે ‘નિવિ’ અને ‘વાસ’ નો સંબંધ આધુનિક કઈ વસ્તુ સાથે છે ?

5) હાલનું પાકિસ્તાન પ્રાચીન સમયમાં ક્યા નામે ઓળખાતું હતું ?

6) “ભારતીય ક્રાન્તિના માતા” તરીકે કોણ ઓળખાય છે?

7) ‘1857 નો કહેવાતો પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રથમ ન હતો, રાષ્ટ્રીય ન હતો અને સ્વાતંત્ર્ય સંગ્રામ પણ ન હતો' આમ કોણે કહ્યું છે ?

8) નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે?

9) ગૌતમબુદ્ધના પુત્રનુ નામ શું હતું ?

10) ઈ.સ. 1202 માં શિહાબુદ્દીન ઘોરીના સરદાર બખ્તિયાર ખલજીના આક્રમણ સમયે બંગાળમાં કયા રાજાનું રાજ્ય હતું ?

11) ગુજરાતના 16માં મુખ્યમંત્રી કોણ છે ?

12) મૌર્ય વહીવટીતંત્રમાં તાલુકો કયા નામે ઓળખાતો ?

13) શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે કઈ જગ્યાએ ખાલસા કોલેજ' તથા શાળાઓ સ્થાપવામાં આવી ?

14) બંગભંગના આંદોલન સમયે ભારતમાં ઇંગ્લેન્ડના નીચે પૈકીના એક શહેરમાંથી આવતા કાપડનો બહિષ્કાર થયો હતો.

15) ગોવિંદ-૩ નામના રાજા ક્યા વંશના હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up