ગુજરાત / ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નરસિંહ મહેતાએ વિષ્ણુના કયા અવતારની ભક્તિનો પ્રચાર કર્યો હતો ?

2) સ્પીકરની ગેરહાજરીમાં લોકસભાનું સંચાલન કોણ કરે છે ?

3) કુત્બુદ્દીન ઐબકે બંધાવેલ સુપ્રસિદ્ધ ઢાઈ દિનકા ઝોપડા' નામે મસ્જિદ ક્યાં આવેલી છે ?

4) અમદાવાદના કોચરબમાં ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના 25 મે કરી હતી ?

5) નીચે પૈકી કયા મહાજનપદ ભારતની વર્તમાન સીમાની બહાર આવેલા છે?

1. અંગ
2. મત્સ્ય
3. કંબોજ
4. ગાંધાર
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

6) ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિનો પાયો નાખનાર.

7) પૂણેની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા ડેક્કન એજ્યુકેશન સોસાયટી'ની સ્થાપનામાં નીચે પૈકીના એક સમાજસુધારકે પાયાનો ભાગ ભજવ્યો હતો.

8) 1540 પછીની ભટકતી સ્થિતિમાં હુમાયુને નીચે પૈકી કયા શાસકે આશ્રય આપ્યો ?

9) જૈન ધર્મમાં ‘મનની સમતા પ્રાપ્ત કરવી' તેને શું કહે છે ?

10) ગુજરાતમાં નીચેનામાંથી કયા સ્થળે અશોકે કોતરાવેલ 14 મુખ્ય શિલાલેખોમાંનો એક જોવા મળે છે ?

11) ભારતમાં થિયોસોફિકલ સોસાયટીનાં પ્રમુખ ડા. એનીબેસન્ટ મૂળે નીચે પૈકીના એક દેશમાં જન્મ્યાં હતાં.

12) નીચેનામાંથી કયો મૌર્યરાજા તેના 99 જેટલા ભાઈઓનો વધ કરી રાજગાદી ઉપર બેઠો હોવાની માન્યતા છે ?

13) ગુપ્તકાળ સમયે નિર્માણ પામેલ લોહસ્તંભ ક્યા આવેલ છે ?

14) ગાંધીજીએ કોચરબ ખાતે સ્થાપેલા આશ્રમમાં શરૂમાં આશરે પચીસેક જેટલાં સ્ત્રી-પુરુષો રહેતાં. એમાં સૌથી વધુ સંખ્યા કોની હતી ?

15) ગુપ્ત વંશના કયા રાજાએ વાકાટક વંશ સાથે લગ્નસંબંધો બાંધી તેમને મિત્રો બનાવ્યા હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up