ગુજરાત / ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિશ્વભરમાં જાણીતો બોરોબુદરનો સ્તૂપ નીચેનામાંથી કયા દેશમાં આવેલો છે ?

2) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી ‘ICS” તરીકે પ્રખ્યાત થયેલ હતી.

3) કૌટિલ્યના જણાવ્યા અનુસાર ચંદ્રગુપ્ત મૌર્યના મંત્રીમંડળમાં કેટલાં વહીવટી ખાતાં હતાં ?

4) બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે?

5) સ્વતંત્ર ભારતના ગૃહખાતાના વડા તરીકે સરદાર પટેલે નીચે પૈકી કયા રાજ્યનું ભારતસંઘમાં વિલિનીકરણ કરવા લશ્કર ઉતાર્યું હતું ?

6) ખડનું યુદ્ધ 1795 (પૂણે થી પૂર્વમાં) કોની કોની વચ્ચે થયું હતું ?

7) નીચેનામાંથી કઈ મુસ્લિમ સ્ત્રી ‘અમદાવાદના સ્રી સુબા' (Lady Govt. of Ahmedabad) તરીકે થોડો સમય રહી હતી ?

8) ‘અ’ પ્રકારના ......... રાજ્યમાંથી તેલુગુ ભાષી પ્રદેશનું અલગ રાજ્ય આંધ્ર પ્રદેશ રચવા તેલુગુ ભાષીઓએ ઉગ્ર આંદોલન કર્યું.

9) કયા પ્રસંગના અંતે સવિનય કાનૂનભંગની લડતનો દેશવ્યાપી આરંભ થયો હતો ?

10) કયા મૌર્ય રાજાને પહેલાં ઉજ્જૈન (અવંતી પ્રાંત)ના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જે પછીથી મગધ સામ્રાજ્યના પ્રખ્યાત રાજા બન્યા હતા?

11) ગોળમેજી પરિષદ પ્રસંગે રચાયેલ છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ’ કાવ્યના રચયિતા તે આપણા રાષ્ટ્રીય શાયર..........હતા.

12) પંઢરપુરમાં વિઠોબાની સ્થાપના કોણે કરી હતી ?

13) 19મી સદીનાં બંગાળમાંથી પ્રસિદ્ધ થતાં અખબારોમાં નીચે પૈકીના એકનો સમાવેશ થતો નથી.

14) રહેનુમા-ઈ-મુઝદયબન સભા' નામની સંસ્થાએ ક્યું મુખપત્ર બહાર પાડ્યું હતું ?

15) ઔદ્યોગિક ક્રાંતિ કયા દેશમાંથી શરૂ થઈ હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up