ગુજરાત / ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી ક્યા રાજાનો ઉલ્લેખ નથી?

2) નીચેનામાં ભારતના કયા રાષ્ટ્રપ્રમુખ લોકસભાના સ્પીકર પણ હતા ?

3) શિવાજીનો જન્મ કયા જિલ્લામાં થયો હતો ?

4) ‘ખેડા સત્યાગ્રહ' શા માટે થયો હતો ?

5) જૈન ધર્મના પ્રવર્તક મહાવીરનું મૂળ નામ.

6) વાસ્કો-દ-ગામાં ભારતમાં કયારે આવ્યો?

7) ગૌતમબુદ્ધના પત્નીનું નામ શું હતું ?

8) ક્યા દિવસે ગાંધીજી દાંડી પહોંચ્યા હતા ?

9) અકબરે કોની સાથે લડાઈ કરીને વિજયમાં ચિત્તોડ અને રણથંભોર મેળવ્યા ?

10) ‘છાયા-નાટકો’ જાવા ઉપરાંત બીજા કયા ટાપુની સાંસ્કૃતિક દેન ગણાય છે ?

11) બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી હતી ?

12) કાયદા કોણ ઘડે છે ?

13) નીચેનામાંથી કયા પેશવાએ સૌથી વધારે સમય પેશવાપદ ભોગવ્યું હતું ?

14) નીચેના વાક્યો ચકાસો.

1. લોથલ ખાતે વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે.
. ધોળાવીરા નગર ત્રણ ભાગમાં વહેંચાયેલ હતું.
3. કાલી બંગન નગરના સ્નાનકુંડમાં ઉતરવા માટે બંને બાજુએ પગથીયાની વ્યવસ્થા હતી. દરેક મકાન માટે ગટરની વ્યવસ્થા હતી.

15) નીચેનામાંથી કઈ સાલમાં મહમૂદ ગઝનીનું મૃત્યુ થયું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up