પંચાયતી રાજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પંચાયતી રાજ સંસ્થાઓ માટે ચૂંટણીઓનું આયોજન કોણ કરે છે ?

2) ગ્રામ પંચાયતમાં ઉમેદવારી નોંધાવવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી છે ?

3) સ્થાનિક સ્વરાજનો ખ્યાલ કોણે આપ્યો હતો ?

4) પંચાયતના ત્રણેય સ્તરે ન્યાય સમિતિને ફરજિયાત કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

5) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કયારથી સોંપવામાં આવી.

6) ગ્રામ પંચાયતના અંદાજપત્રમાં ઓછામાં ઓછી કેટલી રકમ બચત તરીકે રાખવાની જોગવાઈ છે ?

7) પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ?

8) પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે.’ કોણ કહે છે?

9) સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ કેટલા દિવસમાં તેઓ પદ છોડશે ?

10) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદ્દત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ?

11) ગ્રામ પંચાયતની રચનામાં ઓછામાં ઓછી કેટલી બેઠકો હોય છે ?

12) પંચાયતી રાજમાં પંચાયતના ત્રણેય સ્તરે પંચાયતોમાં ..બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

13) ગુજરાતમાં કેટલી જિલ્લા પંચયતો આવેલી છે ?

14) છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ?

15) બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up