પંચાયતી રાજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગ્રામ પંચાયતના અંદાજપત્રમાં ઓછામાં ઓછી કેટલી રકમ ગ્રામ રક્ષક દળ તરીકે રાખવાની જોગવાઈ છે,

2) કઈ સમિતિએ પંચાયતીરાજ સંસ્થાઓને ચારસ્તરીય બનાવવાની ભલામણ કરી હતી ?

3) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કયારથી સોંપવામાં આવી.

4) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે?

5) પંચાયતી રાજ સંસ્થાઓમાં સુધારણા લાવવા માટે રોયલ કમિશનની રચના ક્યારે કરવામાં આવી ?

6) તાલુકા પંચાયતમાં તાલુકાની વસ્તીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણે કરે છે ?

7) 73મા બંધારણીય સુધારા અંતર્ગત નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. પંચાયતી સંસ્થાઓમાં મહિલા અનામત 50 ટકા રહેશે.
2. અનુસૂચિત જાતિ/જનજાતિ માટે વસતીના ધોરણે અનામત રહેશે.

8) તાલુકા પંચાયતમાં લઘુત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે ?

9) પંચાયતમાં બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમા કરવામાં આવેલી છે?

10) ગ્રામ પંચાયતની રચનામાં ઓછામાં ઓછી કેટલી બેઠકો હોય છે ?

11) ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે?

12) પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે

13) નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. પંચાયતી રાજ અધિનિયમ, 1992 મુજબ પંચાયતી રાજ પ્રણાલી ત્રિસ્તરીય રહેશે.
2. જે રાજ્યની વસતી 20 લાખ કરતા ઓછી હોય ત્યાં ત્રિસ્તરીય પંચાયતી રાજ પ્રણાલી લાગુ પાડી શકાશે.

14) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

15) અશોક મહેતા સમિતિની રચના ક્યા વર્ષે કરવામાં આવી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up