ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?

2) ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો ભારતમાં કાર્યકાળ ઈ.સ........ થી ઈ.સ. ........... હતો.

3) ભારતની વિદેશનીતિના ભાગરુપે 1954માં ક્યાં દેશ સાથે ‘‘પંચશીલ સિદ્ધાંતો’ની સમજૂતી કરવામાં આવી છે ?

4) વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી ?

5) ક્યા ગવર્નર જનરલે ‘કાયમી જમાબંધી’ નામની મહેસુલ પતિ અમલમાં મૂકી હતી ?

6) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?

7) ગાંધીજીનો ‘સાબરમતી આશ્રમ’ ક્યા આવ્યો ?

8) રોલેટ એક્ટ કઈ સાલમાં આવ્યો હતો ?

9) રાજતરંગિણી કૃતિની રચના કોના દ્વારા થઈ હતી ?

10) પાલીતાણા ક્યા જિલ્લામાં આવેલું છે ?

11) દર વર્ષે બાદશાહ માટે એક હજાર જેટલા કિંમતી પોશાક તૈયાર કરવામાં આવતા’ આવું ઉલ્લેખનાર લેખક કોણ હતું ?

12) શિવાજી મહારાજ કેટલા વર્ષની ઉંમરે કિલ્લાઓ જીતવાની શરૂઆત કરી હતી ?

13) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શીયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ?

14) ભારતનો સૌથી ઊંચો ઘુમ્મટવાળો દરવાજો ક્યો છે ?

15) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ.…....... છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up