વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે પૈકી કઈ ઔષધિય વનસ્પતિને અમૃત તુલ્ય ગણવામાં આવી છે ?
2) ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ કઈ નદીને માહિષ્મતી નદી તરીકે ઓળખાવી હતી ?
3) મેહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે?

4) નીચેનામાંથી કયું ટાઈગર રિઝર્વ ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન આવરણ ધરાવે છે?
5) નીચેનામાંથી કોણે આમુખને 'બંધારણનું પરિચય-પત્ર' કહ્યું?
6) 1952 ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ?

7) વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરનાર શાકાહારી પ્રાણીમાં કેટલી ઊર્જાનું વહન થાય છે?
8) નીચેના પૈકી સાંસ્કૃતિક વન સ્થાપિત કરવાનો ઉદ્દેશ શું છે?
9) નીચેનામાંથી કઈ જોડ સાચી છે?
10) નીચેનામાંથી ખરતા તારા તરીકે કોણ ઓળખાય છે ?
11) ગુજરાતના પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા - પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર(CEE)ક્યા આવેલી છે ?

12) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અનુસાર ભારતમાં ટાઈગર રિઝર્વના સ્થળ માટે નીચેના પૈકી ક્યો સાચો જવાબ છે?

13) નીચેનામાંથી ગ્રીનહાઉસ માટે જવાબદાર મુખ્ય વાયુ કયો છે ?
14) તાજેતરમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) એ કયા ગ્રહની માન્યતા રદ કરી ?
15) વિશ્વના કયા દેશમાં જૈવ વિવિધતાનું પ્રમાણ સૌથી વધુ છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up