16 થી 20 ફેબ્રુઆરી 2026 નું કરંટ અફેર્સ
3) ડાયનેમિક ગ્રાઉન્ડવોટર રિસોર્સ એસેસમેન્ટ (ભૂગર્ભ જળ સંસાધન મૂલ્યાંકન) 2025'ના અહેવાલ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ અહેવાલ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.
2. ભારતમાં ભૂગર્ભજળ નિષ્કર્ષણનો સરેરાશ દર 70%થી વધુ છે.
૩. પંજાબ, રાજસ્થાન અને હરિયાણા જેવાં રાજ્યોમાં ભૂગર્ભજળનો વપરાશ 'ઓવર-એક્સપ્લોઇટેડ' (100%થી વધુ) શ્રેણીમાં છે.
4. ગુજરાતમાં ભૂગર્ભજળ નિષ્કર્ષણનો દર રાષ્ટ્રીય સરેરાશ દર કરતા ઓછો છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કેટલાં વિધાનો સાચાં છે ?
4) K-4 મિસાઈલ અંગે નીચેના વિધાનો તપાસો,
1. તે સબમરીન-લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ (SLBM) છે.
2. તેની પ્રહાર ક્ષમતા (રેન્જ) 5,000 કિમી છે.
3. તેનું નામ ડો. એ. પી. જે. અબ્દુલ કલામ પરથી રાખવામાં આવ્યું છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
5) INS અરિઘાત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે ભારતની બીજી અરિહંત-ક્લાસ પરમાણુ સંચાલિત સબમરીન છે.
2. તે K-4 બેલેસ્ટિક મિસાઈલનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે.
ઉપરના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાયાં છે ?
6) પિનાકા વેપન સિસ્ટમ બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. તે મલ્ટી બેરલ રોકેટ લોન્ચર (MBRL) સિસ્ટમ છે.
2. આર્મેનિયા આ રોકેટ સિસ્ટમનો પ્રથમ નિકાસ ગ્રાહક (Export customer) છે.
3. તે 44 સેકન્ડમાં 12 રોકેટ લોન્ચ કરી શકે છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે ?
7) 'જલ સેવા આકલન' (Jal Seva Aankalan)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પહેલ ભારત સરકારના જલશક્તિ મંત્રાલય હેઠળના પેયજળ અને સ્વચ્છતા વિભાગ (DDWS) દ્વારા શરૂ કરવામાં આવી છે.
2. તે જલ જીવન મિશન (JJM) પોર્ટલ પર ગ્રામ પંચાયતની આગેવાની હેઠળનું એક ડિજિટલ ટૂલ છે.
૩. આ ટૂલનો મુખ્ય હેતુ બાહ્ય (Third-party) સર્વેક્ષણો પરની નિર્ભરતા વધારવાનો છે.
ઉપર આપેલાં વિધાનોમાંથી કયાં સાચાં છે ?
8) સેફગાર્ડ ડ્યૂટી (Safeguard Duty) અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. સેફગાર્ડ ડ્યૂટી એ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વપરાતું એક રક્ષણાત્મક પગલું છે.
2. ભારત સરકારે તાજેતરમાં ચીન જેવા દેશોમાંથી આવતાં સ્ટીલના ઉત્પાદનો પર આ ડયૂટી એપ્રિલ, 2028 સુધી લંબાવી છે.
3. આ ડયૂટી WTO (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)ના 'એગ્રીમેન્ટ ઓન સેફગાર્ડ્સ' હેઠળ માન્ય નથી.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
9) અમદાવાદ ઇન્ટરનેશનલ ફલાવર શૉ - 2026 બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. આ ફ્લાવર શોની 14મી આવૃત્તિ હતી જેની થીમ 'ભારત એક ગાથા' રાખવામાં આવી હતી.
2. આ વર્ષે ફ્લાવર શોમાં કુલ ૩ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા.
૩. સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટનું માપન DGPS ટેક્નોલોજી દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉપરનાં વિધાનો પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
10) ગુજરાતમાં નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કો (DCCB)ની રચના બાબતે વિધાનો ધ્યાને લો.
1. નાબાર્ડની એપ્રોચ નોટ મુજબ ગુજરાતના 9 જિલ્લાઓમાં નવી DCCBની રચના કરવામાં આવશે.
2. આ નવી બેનકોની રચના જૂની બૅન્કોના વિભાજનથી થશે, જેમાં ખેડા બેન્કમાંથી આણંદ અને પંચમહાલ બેન્કમાંથી દાહોદ અલગ થશે.
૩. નવસારી અને ડાંગ જિલ્લા માટે સુરત બેન્કનું વિભાજન કરવામાં આવશે.
ઉપરના પૈકી કર્યા વિધાનો ખોટાં છે ?
12) પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (PMMVY) અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. આ યોજનાની શરૂઆત વર્ષ 2017માં કરવામાં આવી હતી.
2. આ યોજના હેઠળ પ્રથમ બાળક માટે ₹ 5,000ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
૩. બીજા બાળકના કિસ્સામાં, જો તે કન્યા સંતાન હોય તો જ * 6,000ની સહાય મળે છે.
4. વર્ષ 2022થી આ યોજના 'મિશન શક્તિ'ના 'સામર્થ્ય' પેટા-યોજના હેઠળ કાર્યરત છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
13) ભારત-પાકિસ્તાન વચ્ચે ન્યુક્લિયર ફેસિલિટીની માહિતીની આપ-લે અંગે કયાં વિધાનો સાર્યા છે ?
1. જાન્યુઆરી, 2026માં બંને દેશોએ સતત 35મી વખત આ માહિતીની આપ-લે કરી છે.
2. આ માહિતીની આપ-લે 31 ડિસેમ્બર, 1988ના કરાર હેઠળ કરવામાં આવે છે.
3. બંને દેશો વચ્ચે પ્રથમ વખત યાદીની આપ-લે 1 જાન્યુઆરી, 1991ના રોજ થઈ હતી.
14) પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય બાબતો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. બલ્ગેરિયા યુરો (EUR) અપનાવનાર 21મો દેશ બન્યો છે.
2. એમેઝોનની ડંખ વગરની મધમાખીને કાયદાકીય અધિકારો આપનાર પેરુ વિશ્વાનો પ્રથમ દેશ છે.
3. ડંખ વગરની મધમાખીના મધને તેના ઔષધીય ગુણોને કારણે 'લિક્વિડ સિલ્વર' કહેવામાં આવે છે.
સાચું વિધાન પસંદ કરો :
15) ભારતીય સેનાના વર્ષ 2026ના વિઝન અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. ભારતીય સેનાએ વર્ષ 2026ને 'યર ઓફ ટેક્નોલોજી એબ્સોપ્શન' જાહેર કર્યું છે.
2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ એકીકરણને વેગ આપવો અને રિયલ-ટાઇમ નિર્ણય લેવાની પ્રક્રિયાને સક્ષમ બનાવવાનો છે.
૩. સંરક્ષણ મંત્રાલયે વર્ષ 2025ને 'યર ઓફ રિફોર્મ્સ' તરીકે જાહેર કર્યું હતું.
ઉપરનામાંથી કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
16) ભારતના પ્રથમ સ્વદેશી થ્રીડી-પ્રિન્ટેડ ઑટોમેટિક વેધર સ્ટેશન (AWS) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ સ્ટેશનનું નિર્માણ 'મિશન મૌસમ' હેઠળ કરવામાં આવ્યું છે.
2. આ AWS યુનિટ્સ સંપૂર્ણપણે 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ વિકસાવવામાં આવ્યા છે.
૩. તે પૂણેસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી (IITM) દ્વારા વિકસિત છે.
ઉપરનામાંથી કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
17) 'વુલ્ફ સુપરમૂન' અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. જાન્યુઆરી મહિનાની પહેલી પૂનમના ચંદ્રને પરંપરાગત રીતે 'વુલ્ફ મૂન' કહેવામાં આવે છે.
2. સુપરમૂન ત્યારે રચાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીથી તેના સૌથી દૂરના બિંદુ (Apogee) પર હોય છે.
3. સુપરમૂન સામાન્ય પૂનમ કરતાં વધુ તેજસ્વી અને મોટો દેખાય છે.
કયાં વિધાનો ખોટાં છે ?
18) UNSC (સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ) ના અસ્થાયી સભ્યો વિશે નીચેનાં વિધાનો વાંચો.
1. જાન્યુઆરી, 2026થી બહેરીન, કોલંબિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, લાતવિયા અને લાઇબેરિયાએ કાર્યભાર સંભાળ્યો છે.
2. આ સભ્યોની પસંદગી 5 વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવે છે.
3. આ પાંચ દેશોએ અલ્જીરિયા, ગુયાના, રિપબ્લિક ઓફ કોરિયા, સિએરા લિયોન અને સ્લોવેનિયાનું સ્થાન લીધું છે.
સાચાં વિધાનો પસંદ કરો :
19) 'કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ' (CBAM)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. CBAMનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપિયન યુનિયન (EU)માં આયાત થતી વસ્તુઓ પર તેમના ઉત્પાદન દરમિયાન થયેલા કાર્બન ઉત્સર્જનના આધારે કિંમત વસૂલવાનો છે.
2. આ મિકેનિઝમનો હેતુ 'કાર્બન લીકેજ' રોકવાનો છે, જેમાં કંપનીઓ કડક નિયમોથી બચવા પ્લાન્ટ્સ અન્ય દેશોમાં ખરોડે છે.
3. CBAMનો કાયમી તબક્કો 1 ઑક્ટોબર, 2023થી અમલમાં આવ્યો છે.
ઉપર આપેલાં વિધાનોમાંથી કયા સાચાં છે ?
20) CBAMના કાયમી તબક્કા (Definitive phase) હેઠળ નીચેનામાંથી કઈ વસ્તુઓ પર કાર્બન ટેક્સ લાગુ પડશે ?
1. લોખંડ અને સ્ટીલ
2. રાસાયણિક ખાતર
૩. હાઇડ્રોજન
4. ક્રૂડ ઓઇલ
5. વીજળી
સાચો વિકલ્પ પસંદ કરો :
21) 'સૂર્યાસ્ત્ર' રોકેટ લોન્ચર સિસ્ટમ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે ભારતની પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' એડવાન્સ્ડ લૉગ- રેન્જ રોકેટ લોન્ચર સિસ્ટમ છે.
2. આ સિસ્ટમ પૂણેસ્થિત ખાનગી કંપની NIBE લિમિટેડ દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે.
૩. ભારતીય સૈનાએ આ સિસ્ટમ માટે રૂ. 293 કરોડનો કરાર કર્યો છે.
ઉપર આપેલાં વિધાનોમાંથી કયા સાચાં છે ?
22) તુર્કમેનિસ્તાનમાં ક્રિપ્ટોકરન્સીના તાજેતરના કાયદાના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તુર્કમેનિસ્તાનમાં ક્રિપ્ટોકરન્સીને વર્ચ્યુઅલ એસેટ્સ અથવા પ્રોપર્ટી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.
2. આ નવા કાયદા હેઠળ ક્રિપ્ટોકરન્સીને લીગલ ટેન્ડર તરીકે માન્યતા આપવામાં આવી છે.
3. ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ વસ્તુઓ અથવા સેવાઓની રોજિંદી ચુકવણી માટે કરી શકાશે નહીં.
ઉપર આપેલાં વિધાનોમાંથી કયાં સાચાં છે ?
23) ભારતમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. ભારતમાં ક્રિપ્ટોકરન્સીને આવકવેરા કાયદા, 1961 હેઠળ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (VDA) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.
2. VDAના વેચાણમાંથી થતા નફા પર ફ્લેટ 20% કર વસૂલવામાં આવે છે.
3. ભારતમાં કાર્યરત તમામ ક્રિપ્ટો એક્સચેન્જોએ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ - ઇન્ડિયા (FIU-IND) માં નોંધણી કરાવવી ફરજિયાત છે.
ઉપર આપેલાં વિધાનોમાંથી કયાં સાચાં છે ?
24) ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઍન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC) અને FSRના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ (FSR) વર્ષમાં બે વાર જાહેર કરવામાં આવે છે.
2. FSDC કાઉન્સિલના વડા RBIના ગવર્નર હોય છે.
3. FSDCની પેટા-સમિતિના વડા કેન્દ્રીય નાણાં મંત્રી હોય છે.
ઉપરનાં વિધાનોમાંથી કયાં ખોટાં છે ?
25) ભારતમાં ચોખાના ઉત્પાદન અને નિકાસ બાબતે નીચેનો વિધાનો ધ્યાને લો.
1. ભારત 150.18 મિલિયન ટન ચોખાના ઉત્પાદન સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે છે.
2. ભારત વિશ્વનો સૌથી મોટો ચોખાનો નિકાસકાર દેશ છે.
3. વર્ષ 2024-25માં પશ્ચિમ બંગાળ ભારતમાં ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે.
ઉપરના પૈકી કર્યા વિધાનો સાથે છે ?
Comments (0)