કલા, સંસ્કૃતિ અને વારસો
201) ગુજરાતની હસ્તકલા વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
I. સુરતનો જરી ઉદ્યોગ એ પ્રાચીન હસ્તકલા પૈકીનો એક છે જેનો ઉદ્ભવ મુઘલ સમયગાળા દરમ્યાન થયેલો માનવામાં આવે છે.
II. રોગન, જરી, ટાય અને ડાઈ તથા વિશિષ્ટ પટોળા એ રાજ્યની આકર્ષક વણાટની સાંસ્કૃતિક ભાત છે.
III. પટોળાની અનોખી બાંધણી અને વણાટ પદ્ધતિ વસ્ત્રની બંને બાજુઓ પર એક સમાન ભાત (patterns)ની રચના કરે છે.
203) કાલબેલિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોકનૃત્ય છે.
2. “બિન' (Been) આ નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સંગીત સાધન છે.
3. UNESCO એ કાલબેલિયા લોકગીતો અને નૃત્યોનો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં ઉલ્લેખ કર્યો છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સાચા છે?
204) ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો અને તેના સ્થાનની યોગ્ય જોડી જોડો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. અડી કડીની વાવ : a. વડનગર
2. હઠિસિંહના દેરાં : b. પાટણ
3. સહત્રલિંગ તળાવ : c. અમદાવાદ
4. કીર્તિ તોરણ : d. જૂનાગઢ
205) નીચેના પૈકી કઈ વાર્તા રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે ? ( GPSC Class - 2 - 16/04/2017)
206) કયું નૃત્ય રંગબેરંગી વેશભૂષા અને ઝમકદાર રજૂઆત માટે જાણીતું છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
207) ડાંગ દરબાર …………………………………. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
208) સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે? ( GPSC Class - 2 - 18/12/2016)
210) "ભીલ" જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. ભીલ જાતિમાં પ્રચલિત ધરતીની ઉત્પત્તિ કથામાં જળપ્રલયને એક જીવંત ચરિત્ર તરીકે કલ્પ્યો છે.
2. દેવ-દેવી જળુંકાર ભગવાન, ઉમિયા અને શિવ જળમાંથી જ આવિર્ભાવ પામ્યા છે.
211) કયા સૂત્ર સાહિત્યમાંથી સામાજિક નીતિનિયમો અને કાયદા વિષયક માહિતી મળે છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
213) ઈ.સ. 1026માં મોઢેરા ખાતે સૂર્યમંદિરનું નિર્માણ કયા રાજા દ્વારા કરવામાં આવ્યું હતું? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
214) અકીક વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
1. સુરત અને રાણપુરના વિસ્તારોમાં અકીકના પથ્થરો મળી આવે છે.
2. ખંભાતના કારીગરો અકીકના પથ્થરોમાંથી માળા અને મણકા તૈયાર કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
215) કોલઘા આદિમ જનજાતિ ગુજરાતમાં વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથ (Particularly Vulnerable Tribal Groups) (PVTG)ના કેટલા પ્રતિશત છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
216) નીચેનામાંથી કયું અસલ ગુજરાતી પોષકનું સ્વરૂપ નથી ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
217) મહત્ત્વના તહેવારો અને તે જે રાજ્યમાં ઉજવવામાં આવે છે તેની જોડી આપેલી છે. નીચે આપેલી જોડીમાંથી કઈ જોડી સાચી નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
218) વિશ્વના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં યુનેસ્કો દ્વારા છેલ્લે શાનો સમાવેશ 15મો અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યો છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
220) વંશુવા ઉત્સવ (Wanshuwa festival) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. વંશુવા ઉત્સવ આસામના કરબી આંગ્લોંગ (Karbi Anglong) જિલ્લામાં ઉજવવામાં આવે છે.
2. તે તિવા (Tiwa) આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
222) નીચેના જોડકાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. તરણેતરનો મેળો – સુરેન્દ્રનગર જીલ્લો
2. વૌઠાનો મેળો – અમદાવાદ જીલ્લો
૩. શામળાજીનો મેળો–બનાસકાંઠા જીલ્લો
4. પલ્લીનો મેળો – સાબરકાંઠા જીલ્લો
223) કોણાર્કના સૂર્ય મંદિર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
1. આ મંદિર રથ મંદિરનું એક સ્વરૂપ છે.
2. તે તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલું છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
224) ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો ત્રણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી ક્યો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી દર્શાવે છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
225) નીચેની કઈ બે નદીના કિનારે મેસોપોટેમિયાની સંસ્કૃતિનો વિકાસ થયો હતો? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
226) પાહાસી રાજા આર્કીયોલોજીકલ મ્યુઝિયમ (Pazhassi Raja Archaeological Museum) નીચે પૈકી કયાં આવેલું છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
227) મેળાઓ અને જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
228) નગર અને તેની સાથે જોડાયેલ વસ્ત્રોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
229) આપેલા વિધાનો ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
વિધાન 1: ભવનાથ મહાદેવ મેળો જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વતની તળેટી ખાતે સ્થિત ભવનાથ મહાદેવના મંદિર ખાતે યોજાય છે.
વિધાન 2 : ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદે આવેલા ગુભાખારી ગામમાં યોજાય છે. હોળીની ઉજવણીના પખવાડિયા બાદ યોજાતો આ અનોખો મેળો છે.
વિધાન 3 : આ મેળો દર વર્ષે વૌઠા કે જ્યાં સાબરમતી અને વાત્રક બે નદીઓનો સંગમ થાય છે ત્યાં ભરાય છે. વૌઠાના મેળાનું સ્થળ સપ્તસંગમ તરીકે પણ જાણીતું છે. આ મેળો કાર્તિકી પૂર્ણિમા - ગુજરાતી કાર્તિક મહિનાની પૂર્ણિમા દરમ્યાન યોજાય છે.
232) નીચેના પૈકી કયા દેવતા ગાંધાર કળા શૈલીનું આગવું લક્ષણ છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
234) આપણા પ્રાકૃતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્ય જીવો માટે બોર્ડની રચના કરવામાં આવી? ( GPSC Class-1 - 15/01/2017)
235) “શોમપેન આદિજાતી” (Shom pen Tribe) કયા વિસ્તારમાં જોવા મળે છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
236) સિદ્દી ધમાલ એ સિદ્દી જનજાતિનું નૃત્ય સ્વરૂપ છે જે તેમના ક્યાં જુસ્સાને પ્રતિબિંબિત કરે છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
237) "ધાનકા" જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. ધાનકા આદિજાતિઓમાં મનુષ્ય અને પશુઓમાં થતાં રોગ દૂર કરવા માટે ‘મેલવાડો' કાઢવાની પ્રથા છે.
2. ‘મેલવાડો' પ્રથાનો રથ એક ગામના ભાગોળથી બીજા ગામના ભાગોળ સુધી ક્રમશઃ પહોંચાડી છેવટે પાવાગઢના કાલિકા માતાના મંદિર સુધી પહોંચાડવામાં આવે છે.
239) નીચેનામાંથી કયા રાજ્યની સરકાર તરફથી દર વર્ષે એક ઉચ્ચ કક્ષાના સંગીતકારને "તાનસેન એવોર્ડ” પ્રદાન કરવામાં આવે છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
242) નીચે પૈકી કઈ કૃતિ હિન્દી સાહિત્યકાર ‘મુન્શી પ્રેમચંદ’ની નથી? ( મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
243) આપેલાં પરિચ્છેદની ખાલી જગ્યા પૂરો. (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
અમદાવાદમાં ……………….જોઈ હું મુનસર તળાવ જોવા માટે …………………..ગઈ
પણ મને પાટણનું ……………… તળાવ વધારે ગમ્યું. હવે મારે અશોકનો શિલાલેખ
જોવા ………….. જવું છે. ત્યાં હું પણ જોતી આવીશ.
નીચેનામાંથી યોગ્ય ક્રમનો વિકલ્પ પસંદ કરો.
244) શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર ક્યા ક્ષેત્ર સાથે સકળાયેલ છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
245) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે? ( GPSC Class - 2 - 05/02/2017)
246) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? ( GPSC Class - 2 - 16/04/2017)
247) લોકનૃત્ય સંબંધિત સમુદાયની નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. હોઝગિરી નૃત્ય – રિયાંગ સમુદાય (Reang community)
2. બીઝુ નૃત્ય (Bijhu)- ચકમા સમુદાય (Chakma community)
3. ચેરવ (Cheraw)નૃત્ય – મિઝો સમુદાય (Mizo community)
ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
248) નીચેનામાંથી કયા ગ્રંથમાં આધુનિક દશાંશ પદ્ધતિની ચર્ચા થયેલી છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
249) આદિવાસીઓનો એક તહેવાર ‘ભાગોરિયા' છે, જે ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? ( GPSC Class - 2 - 02/04/2017)
Comments (0)