ભારતીય અર્થવ્યવસ્થા
401) દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવી ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017)
402) નીચેના પૈકી ક્યું વર્ષ ભારતના વસતીશાસ્ત્રીય ઈતિહાસમાં ‘અ ગ્રેટ ડિવાઈડ’ (A Great Divide) તરીકે ઓળખાય છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
403) કિશોર ગુન્હેગારોના પુનર્વસન માટેની સંસ્થા કઈ છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
404) ચીજવસ્તુની આયાત અને નિકાસ પર લાદવામાં આવેલ કરવેરો ………………... છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
405) ભારતનો આર્થિક સર્વેક્ષણ દર વર્ષે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
406) ‘સોનેરી તંતુ ક્રાંતિ' (Golden Fiber Revolution) ક્યા પાક સાથે સંકળાયેલ છે? ( GPSC Class – 2 - 18/12/2016 )
407) ભાવનાત્મક બુદ્ધિમતા .......... દ્વારા વર્ગીકૃત થાય છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
408) વ્યાપક પરમાણુ-પરીક્ષણ-પ્રતિબંધ સંધિ (CTBT) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. CTBT લશ્કરી અથવા નાગરિક હેતુઓ માટેના તમામ પરમાણુ પરીક્ષણ વિસ્ફોટો પર પ્રતિબંધ મૂકે છે.
2. CTBT વૈશ્વિક સ્તરે અમલમાં આવ્યું છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પરમાણુ પરીક્ષણને ગેરકાયદેસર બનાવે છે.
3. ચીન અને યુ.એસ.એ CTBT પર હસ્તાક્ષર કર્યા છે પરંતુ બહાલી આપી નથી, જ્યારે ભારતે તેના પર હસ્તાક્ષર પણ કર્યા નથી અને બહાલી પણ આપી નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
410) ડૉ. મેઘનાદ સાહાના ખગોળ ભૌતિકશાસ્ત્રમાં યોગદાન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. તેમણે આયનીકરણ સમીકરણ વિકસાવ્યું, જે તત્વોની આયનીકરણ સ્થિતિઓના આધારે તારાઓની ભૌતિક પરિસ્થિતિઓ સમજાવે છે.
2. ક્વોન્ટમ આંકડાશાસ્ત્રમાં તેમના યોગદાન બદલ તેમને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
3. આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ (IAU) ના પ્રમુખ બનનાર તેઓ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
411) નીચેના પૈકી ક્યા વર્ષમાં ભારત સરકાર દ્વારા ભેટ-વેરો નાખવામાં આવ્યો ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
412) ભારતની પુનઃ પ્રાપ્ય ઊર્જાક્ષમતા અને પ્રતિબદ્ધતાઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. કેન્દ્રીય બજેટ 2024-25 મુજબ, ભારતે 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઇંધણ ઊર્જા ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
2. રાજ્યોમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા અપનાવવાનું ઝડપી બનાવવા માટે 30 જૂન, 2025 સુધીમાં શરૂ થનારા પ્રોજેક્ટ માટે આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ શુલ્ક માફ કરવામાં આવ્યા છે.
3. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન યોજનાનો હેતુ 2027 સુધીમાં ભારતના વીજળીની જરૂરિયાતોના 40% સૌર ઊર્જા દ્વારા પ્રાપ્ત કરવાનો છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
416) સેબી (SEBI) ના ક્ષેત્રીય કાર્યાલય નીચેના પૈકી કયા છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. કોલકત્તા
2. દિલ્હી
3. ચેન્નાઈ
4. અમદાવાદ
421) ડીજીટલ ચૂકવણાં ઉપરનો પોતાનો આખરી અહેવાલ તાજેતરમાં કઈ સમિતિએ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
422) સામાન્ય રીતે, ખાદ્ય ધિરાણ ફુગાવો પેદા કરી શકે છે, પરંતુ તે અંકુશ કરી શકાય છે, જો ..................... (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
423) નૈતિક આચરણની તપાસ માટે નિર્ધારિત ‘છ પ્રશ્નોની યાદી'માં નીચેનામાંથી કયો પ્રશ્ન સમાવિષ્ટ નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
425) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. નીતિ આયોગની રચના ભારત સરકારના કેબિનેટ સચિવાલયની સૂચના (નોટીફીકેશન)થી થયેલ હતી.
2. નીતિ આયોગની રચના 1 જાન્યુઆરી 2016 ના રોજ કરવામાં આવેલ છે.
3. નીતિ આયોગના અધ્યક્ષ તરીખે ભારતના માન. વડા પ્રધાન કાર્યવંત છે.
426) ભારતમાં આર્થિક સુધારાઓની શરૂઆત માટે નીચેનામાંથી કયું કારણ નહોતું? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
427) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. દરેક રાજ્યમાં MSP અલગ અલગ હોય છે.
2. વ્યાજબી ભાવની દુકાનો (FPS) ના નેટવર્ક દ્વારા લક્ષ્ય જૂથોના ગ્રાહકોને અનાજ વિતરણની જવાબદારી સંબંધીત રાજ્યની રહે છે.
428) લક્કડાઈવ, મિનિકોય અને અમિકિવી ટાપુઓના નામ સંસદના કયા કાયદાથી કયા વર્ષમાં, લક્ષદ્વીપ ટાપુ તરીકે જાહેર કરેલ હતા? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
429) નીચેનામાંથી કયા, સંસ્થામાં નૈતિક સમસ્યાના સ્ત્રોત છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. વ્યક્તિ ચરિત્રની નિષ્ફળતા
2. સંસ્થાના ધ્યેયો વિરૂદ્ધ સામાજીક ધ્યેય
3. મનોવૈજ્ઞાનિક અહંકાર અને બુધ્ધીવાદ
4. સદ્ગુણ અને સાર્વજનીક હિતનો સંઘર્ષ
5. વ્યક્તિગત મૂલ્યો અને સંસ્થાકીય લક્ષ્યોનો સંઘર્ષ
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
430) ભારતની વિદેશ નીતિના સંદર્ભમાં નીચેના પૈકી કયા પાયાના સિધ્ધાંતો છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1. નિઃશસ્ત્રીકરણ
2. વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વ
3. યુનોમાં વિશ્વાસ
4. સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદનો વિરોધ
5. એશિયા અને આફ્રિકાના દેશો સાથે સહકાર
6. બિનજોડાણની નીતિ
434) FDI નો સંદર્ભ.... (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
435) ભારતમાં રાસાણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજયમાં સ્થાપિત કરવામાં આવેલ હતું? ( GPSC Class - 1 - 28/01/2017 )
437) નીચેના પૈકી ક્યા વર્ષ દરમિયાન ભારત સરકારમાં સૌપ્રથમ વાર વિનિવેશ ખાતુ (Disinvestment Department) સ્થાપવામાં/શરૂ કરવામાં આવ્યું ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
439) ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG) માં જોડાવાના ભારતના પ્રયાસો સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી સાથેના વધારાના પ્રોટોકોલનું ભારતનું પાલન તેના NSG અરજીને સમર્થન આપીને પરમાણુ અપ્રસાર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
2. 2008 માં ભારતને આપવામાં આવેલ NSG માફી તેને NPT પર હસ્તાક્ષર કર્યા વિના નાગરિક પરમાણુ વેપારમાં જોડાવા માટે પરવાનગી આપે છે.
3. ભારતે NSG સભ્યપદની મંજૂરી માટે યુએન સુરક્ષા પરિષદના તમામ સ્થાયી સભ્યો (P5) ને સફળતાપૂર્વક લોબિંગ કર્યું છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
440) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. ભારતે 450 ગીગા વૉટ રિન્યુએબલ એનર્જીના મહત્વાલક્ષી લક્ષ્યાંકો નક્કી કરેલ છે.
2. આ લક્ષ્યાંકોમાં સૌર ઉર્જા પવન ઉર્જા બાયોમાસ અને નાના હાયડ્રોપાવરના ઉત્પાદનનો સમાવેશ થાય છે.
3. LED લાઈટીંગ સ્માર્ટ મીટર વગેરે સાધનોના ઉપયોગથી વીજળીનો વપરાશ ઘટાડવા પ્રયત્ન કરવાનો રહે છે.
441) ક્યા પ્રકારની બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
442) ગીલ્ટ-એજ્ડ માર્કેટ (Gilt-edged market) ને અર્થ (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
443) નીચેનામાંથી કયો ભારતમાં જાહેર ક્ષેત્રના સાહસોનો ઉદ્દેશ્ય નથી? (GPSC : General Studies : Dt. 12 /01/2025)
444) ભારતમાં આર્થિક સુધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. સમગ્રલક્ષી સ્થિરતા (મેક્રો ઇકોનોમિક) સ્ટેબિલાઇઝેશનનો હેતુ અર્થતંત્રમાં પુરવઠો વધારવાનો હતો.
2. માળખાકીય સુધારાનો ઉદ્દેશ અર્થતંત્રમાં માંગને નિયંત્રિત કરવાનો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
445) ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાનો અપેક્ષિત લાભ નીચેનામાંથી કયો નથી? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
446) ............. ની વ્યાખ્યાયિત લાક્ષણિક્તા એ છે કે તે કોઈ વસ્તુનું મૂલ્યાંકન વ્યક્ત કરે છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
447) નીચેનામાંથી શું જાહેરને ખાનગી પ્રશાસનથી જૂદુ પાડે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
449) ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનીકો અને તેઓના કાર્યક્ષેત્ર વિષયની કઈ જોડી યોગ્ય નથી? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
450) ભારતના પરમાણુ પ્રતિરોધ વ્યૂહરચના વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. ભારત તેના પરમાણુ શસ્ત્રાગારને જાળવવા માટે વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધ નીતિનું પાલન કરે છે.
2. INS વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર એ ભારતની પરમાણુ સેકન્ડ-સ્ટ્રાઈક ક્ષમતાનો મુખ્ય ઘટક છે.
3. ભારત ત્રિપુટી-આધારિત પરમાણુ પ્રતિરોધ જાળવે છે, જેનો અર્થ છે કે તેની પાસે જમીન, હવા અને સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
Comments (0)