ગુજરાત અને ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મુંબઈમાં મળેલ કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં કઈ રાત્રે હિંદ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?

2) મુંબઈમાં યોજાનાર (INC) ઈન્ડિયન નેશલન કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કોની અધ્યક્ષતા હેઠળ યોજાયું હતું ?

3) ક્યા યુદ્ધના અંતે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી ?

4) મુહંમદ તઘલકે શરૂ કરેલ ‘દીવાને કોહી’ શું હતું ?

5) કબીરની મોટા ભાગની રચનાઓ શા નામે જાણીતી છે ?

6) બંગાળમાં પાલ વંશની સ્થાપના કોણે કરી હતી ?

7) ક્યા અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો ?

8) ઈ.સ.1829માં ક્યા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ?

9) ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું ત્રીજું અધિવેશન ક્યા મળ્યું હતું ?

10) ભારતમાં નીચે પૈકી ક્યો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી ?

11) જૈમિની મુનિએ કયા દર્શનગ્રંથની રચના કરી છે ?

12) ‘બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ' નો સંબંધ ભારતના બંધારણની કઈ બાબત સાથે સંકળાયેલો છે ?

13) મહમદ બેગડાએ પડાવેલા સિક્કાઓ કયા નામે ઓળખાતા ?

14) વિદેશીયાત્રી બર્નિયર ક્યાના વતની હતા ?

15) કઈ સાલમાં ગુજરાત રાજ્યની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતાં તે વર્ષને ‘સ્વર્ણિમ ગુજરાત’ તરીકે ઉજવવામાં આવ્યું હતું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up