કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઈ.સ.775માં કોણે આક્રમણ કર્યું જેથી મૈત્રકો પરાજિત થયા અને વલભી વિદ્યાપીઠ બંધ પડી હતી ?

2) ભવાઈ’ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે?

3) નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી?

4) ભારતના નૃત્યો અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

5) ગુજરાતની સ્થપના સમયે કુલ કેટલા જિલ્લાઓ હતા?

6) મોલારામ કઈ ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો ?

7) હિન્દી ફિલ્મ ‘ઉમરાવજાન’માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરીયોગ્રાફી (નૃત્ય નિદર્શન) કરી?

8) યોગશાસ્ત્રના કર્તા કોણ હતા ?

9) નીચેના પૈકી ક્યા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે?

10) ગાધીજીએ લખેલ પુસ્તકોમા સૌથી વધુ જાણીતુ ક્યુ છે?

11) પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદિઓ સંગમ થાય છે?

12) મહાબલિપુરમનો મંડપ અને મહાબલિપુરમના રથમંદિરો ક્યા રાજવીઓએ બનાવેલ છે ?

13) માથેરાન ગિરિમથક ક્યા રાજ્યમાં આવેલું છે ?

14) બાળકને જન્મથી માતા-પિતાના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, તેને કેવો વારસો કહેવાય છે ?

15) ‘સતિપતિ સંપ્રદાય’ એ ક્યા રાજ્યનો આદિવાસી સમુદાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up