કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હૂડો’ શું છે?

2) પ્રજનનશાસ્ત્રના કર્તા કોણ હતા ?

3) ગાય ગોહરીનો મેળો કયારે ભરાય છે?

4) ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ક્યારે ભરાય છે ?

5) ગુજરાતમાં પુસ્તકાલય ચળવળ (Library Movement) નાં પ્રણેતા કોણ હતાં?

6) મહાકવિભાસ ક્યા નાટકના લેખક હતા ?

7) લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ?

8) ‘સંગીત પારિજાત' ગ્રંથના કર્તા કોણ હતા ?

9) સ્વામીનારાયણ સંપ્રદાયનાં વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા તે સ્થળ ક્યા આવેલું છે?

10) સિનેગોગ ક્યા ધર્મનું પ્રાર્થના સ્થળ છે?

11) સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના (કેલ્સીડોનિક) પથ્થરોને શું કહેવાય છે ?

12) સુપ્રખ્યાત તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં થાય છે?

13) નાલંદા વિદ્યાપીઠના ક્યા બૌદ્ધ આચાર્યે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી ?

14) નીચેના પૈકી કયા દેવતા ગાંધાર કળા શૈલીનું આગવું લક્ષણ છે ?

15) આપેલાં પરિચ્છેદની ખાલી જગ્યા પૂરો.

અમદાવાદમાં ……………….જોઈ હું મુનસર તળાવ જોવા માટે …………………..ગઈ
પણ મને પાટણનું ……………… તળાવ વધારે ગમ્યું. હવે મારે અશોકનો શિલાલેખ
જોવા ………….. જવું છે. ત્યાં હું પણ જોતી આવીશ.
નીચેનામાંથી યોગ્ય ક્રમનો વિકલ્પ પસંદ કરો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up