પો.સ.ઇ. કેડર લેખિત પરીક્ષા પેપર-૧ના...
Last Updated :20, May 2026
જાહેરાત ક્રમાંક: GPRB/202526/1
(૧) તા.૧૯.૦૪.૨૦૨૬ના રોજ લેવામાં આવેલ પો.સ.ઇ. કેડરની લેખિત પરીક્ષા પેપર-૧ ની Final Answer Key તા.૧૭.૦૫.૨૦૨૬ નારોજ જાહેર કરવામાં આવેલ.
(૨) તા.૧૯.૦૪.૨૦૨૬ નારોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં પેપર-૧ માં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે [અહીં ક્લીક કરો....]
(૩) પો.સ.ઇ. કેડરના તા.૧૫.૧૧.૨૦૨૧ના પરીક્ષા નિયમોમાં Rule No.(20) મુજબ લેખિત પરીક્ષાના પેપર-૧માં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે ૧૫ (પંદર) દિવસની સમય-મર્યાદા આપેલ છે. જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના પેપર-૧ની OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ (૧) રીચેકીંગ ફી ના રૂ. 300/- “CHAIRMAN GUJARAT POLICE RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કનો ડીમાન્ડ ડ્રાફ્ટ Payable at GANDHINAGAR (૨) કોલલેટરની નકલ (૩) અરજી (જેમાં ઉમેદવારે પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે) સાથે તા. ૨૦.૦૫.૨૦૨૬ થી તા.૦૩.૦૬.૨૦૨૬ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર: ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર-૯, ગાંધીનગર -૩૮૨૦૦૭ સરનામે અરજી મોકલી શકાશે. અધુરી માહિતી કે ખોટી માહિતીવાળા ડીમાન્ડ ડ્રાફ્ટવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહી. અન્ય રીતે મળેલ અરજી કે તા.૦૩.૦૬.૨૦૨૬ બાદ મળેલ અરજી ધ્યાને લેવાશે નહીં.
(૧) લેખિત પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ CCTV કેમેરા રેકોર્ડીંગની ચકાસણીની કાર્યવાહી હાલમાં ચાલી રહેલ છે. જો કોઇ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(૨) તદ્ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાને આવશે અથવા પરીક્ષાના નિયમ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરેલ હશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.
(check) સરકારશ્રી / નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
(૪) પો.સ.ઇ. કેડરના તા.૧૫.૧૧.૨૦૨૧ના પરીક્ષા નિયમોમાં Appendix III (see rules 8(5) and 9) માં $2^{\text{nd}}$ Stage: Main Examinationના PAPER-2 ના મુદ્દા નંબર-૪ મુજબ,
“The evaluation of Paper-2 GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCRIPTIVE) shall be made about twenty times the number of vacancies requisitioned of meritorious candidates who have scored minimum 40 percent qualifying marks in PART-A and PART-B of PAPER-1 GENERAL STUDIES (MCQs) separately or the number of all the meritorious candidates who have scored minimum 40 percent qualifying marks in PART-A and PART-B of PAPER-1 GENERAL STUDIES (MCQs) separately, whichever is lower.”
ઉપરોક્ત નિયમનુસાર પેપર-૨ ની ચકાસણી હાથ ધરવામાં આવશે. જે તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
LRD Official Notification pdf |
Click Here |
LRD Official Website |
Click Here |
More Information |
Click Here |
--------------------------------------------
Comments (0)