ચર્ચા
1) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત દિલ્હીમાં જ બેસી શકે છે.
2. ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી સિવાયના અન્ય સ્થાનો કે જે સ્થાનો ભારતના મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિની મંજૂરીથી નક્કી કરેલ હોય તે સ્થાને બેસી શકે છે.
3. સંસદ સર્વોચ્ચ અદાલતને પૂરક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)