ચર્ચા
1) ભારતના બંધારણમાં ભાગ iv a માં ઉલ્લેખ કરેલ મૂળભૂત ફરજો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
I. મૂળભૂત ફરજો ન્યાયાલય આદેશ (રિટ) દ્વારા લાગુ કરી શકાતી નથી.
II. તે બંધારણીય પધ્ધતિ દ્વારા સ્થાપિત કરી શકાય છે.
III. ફરજોનું પાલન કરવું નાગરિકો માટે ફરજીયાત છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)