ચર્ચા
1) બંધારણીય સુધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. બંધારણીય સુધારાનો ખરડો સંસદના કોઈપણ ગૃહમાં દાખલ કરી શકાય છે.
2. કોઈપણ બંધારણીય સુધારા માટે રાજ્યોની વિધાનસભાઓની સહમતિની આવશ્યકતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)