ચર્ચા
1) રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સમયાંતરે સંસદની મંજૂરીથી અનિશ્ચિત મુદ્દત માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય છે.
2. સમયાંતરે સંસદની મંજૂરીથી વધુમાં વધુ ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)