ચર્ચા
1) રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. દરેક પ્રકારની રાષ્ટ્રીય કટોકટી વખતે બંધારણના અનુચ્છેદ 19 હેઠળ ઉપલબ્ધ તમામ સ્વતંત્રતાઓ આપોઆપ મોકુફ રહે છે.
2. જ્યારે રાષ્ટ્રીય કટોકટીનો અંત આવે ત્યારે અનુચ્છેદ 19 હેઠળ મળતી તમામ સ્વતંત્રતાઓનો અધિકાર આપોઆપ અમલમાં આવે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)