ચર્ચા
1) ભારતીય બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાજ્યપાલ કરે છે.
2. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)