ચર્ચા
1) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. 1976 માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં 'સમાજવાદી' શબ્દ ઉમેરવામાં આવ્યો છે
2. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં 'બિનસાંપ્રદાયિક્તા' શબ્દ ઉમેરવામાં આવ્યો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)