ચર્ચા
1) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. કટોકટીની જોગવાઈ મૂળ બંધારણમાં હતી.
2. 42મા બંધારણીય સુધારાથી કટોકટીની જોગવાઈ બંધારણમાં પ્રથમ વખત દાખલ કરવામાં આવી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)