ચર્ચા
1) ભારતમાં યોજાનાર 16મી વસતિગણતરી વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ સ્વતંત્રતા પછી ભારતની 8મી વસતિગણતરી હશે.
2. આ વસતિગણતરી વર્ષ 2026થી 2027 સુધી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે.
3. વર્ષ 1931 પછી, આ વસતિગણતરીમાં જાતિ આધારિત વસતિગણતરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
4. 16મી વસતિગણતરી પ્રથમ વખત ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)