ચર્ચા

1) ડાયનેમિક ગ્રાઉન્ડવોટર રિસોર્સ એસેસમેન્ટ (ભૂગર્ભ જળ સંસાધન મૂલ્યાંકન) 2025'ના અહેવાલ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો.

1. આ અહેવાલ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.
2. ભારતમાં ભૂગર્ભજળ નિષ્કર્ષણનો સરેરાશ દર 70%થી વધુ છે.
૩. પંજાબ, રાજસ્થાન અને હરિયાણા જેવાં રાજ્યોમાં ભૂગર્ભજળનો વપરાશ 'ઓવર-એક્સપ્લોઇટેડ' (100%થી વધુ) શ્રેણીમાં છે.
4. ગુજરાતમાં ભૂગર્ભજળ નિષ્કર્ષણનો દર રાષ્ટ્રીય સરેરાશ દર કરતા ઓછો છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કેટલાં વિધાનો સાચાં છે ?

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up