ચર્ચા
1) ડાયનેમિક ગ્રાઉન્ડવોટર રિસોર્સ એસેસમેન્ટ (ભૂગર્ભ જળ સંસાધન મૂલ્યાંકન) 2025'ના અહેવાલ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ અહેવાલ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.
2. ભારતમાં ભૂગર્ભજળ નિષ્કર્ષણનો સરેરાશ દર 70%થી વધુ છે.
૩. પંજાબ, રાજસ્થાન અને હરિયાણા જેવાં રાજ્યોમાં ભૂગર્ભજળનો વપરાશ 'ઓવર-એક્સપ્લોઇટેડ' (100%થી વધુ) શ્રેણીમાં છે.
4. ગુજરાતમાં ભૂગર્ભજળ નિષ્કર્ષણનો દર રાષ્ટ્રીય સરેરાશ દર કરતા ઓછો છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કેટલાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)