ચર્ચા
1) K-4 મિસાઈલ અંગે નીચેના વિધાનો તપાસો,
1. તે સબમરીન-લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ (SLBM) છે.
2. તેની પ્રહાર ક્ષમતા (રેન્જ) 5,000 કિમી છે.
3. તેનું નામ ડો. એ. પી. જે. અબ્દુલ કલામ પરથી રાખવામાં આવ્યું છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)