ચર્ચા
1) ઈકો-સેન્સિટિવ ઝોન (esz) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. તાજેતરમાં રાજસ્થાનના કુંભલગઢ વન્યજીવ અભયારણ્યને ESZ જાહેર કરવામાં આવ્યું છે.
2. કેન્દ્ર સરકાર દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ ESZ જાહેર કરવામાં આવે છે.
3. ESZ એ સંરક્ષિત જંગલો અને માનવ વસાહતો વચ્ચે “શોક એબ્સોર્બર” તરીકે કામ કરે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)