ચર્ચા
1) ઉત્તરાર્ધ મહોત્સવ અને તેના આયોજન બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ મહોત્સવનું આયોજન વર્ષ 1992થી મોઢેરાના સૂર્યમંદિરમાં કરવામાં આવે છે.
2. આ મહોત્સવનો મુખ્ય હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોની 'ગુરુ-શિષ્ય પરંપરા'ને જીવંત રાખવાનો છે.
૩. તેનું આયોજન કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
ઉપરના પૈકી કયો વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)