ચર્ચા
1) સાંસાદ/ધારાસભ્યને ગેરરલાયક ઠેરવવા સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
બંધારણનાં અનુચ્છેદ – 102 અને 191 હેઠાય, જો કોઈ સાંસદ કે ધારાસભ્ય લાભનું પદ ધરાવતા હોય, તો તેમને ગેરલાયક ઠેરવી શકાય છે.
2. લૉકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 મુજબ, 2 થઈ કે તેથી વધુ કેદની સજા પામેલી વ્યક્તિને સજાની તારીખથી ગેરલાયક ઠેરવવામાં આવશે અને સજા ભોગવ્યા પછી બીજા 6 વર્ષ માટે ગેરલાયક રહેશે.
3. વર્ષ 2013માં લિલી કોમસ વિરુદ્ધ ભારત સંઘના કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ સાંસદ/ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુ કેદની સજા ફટકારવામાં આવે છે, તો તેઓ આપમેળે તેમની બેઠક માટે ગેરલાયક ઠરે છે અને આ ગેરલાયક ઠરાવ દોષિત ઠેરવ્યા પછી તરત જ અમલમાં આવે છે, પછી ભલે કોઈ પણ અપીલ બાકી હોય.
ઉપરના વિધાનોમાંથી ક્યું/ક્યાં વિધાન/નો સાચું/સાચા છે
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)