ચર્ચા
1) ‘નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ (nafed) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
1. તેની સ્થાપના 2 ઓક્ટોબર, 1958ના રોજ કરવામાં આવી હતી.
2. તે ભારતમાં કૃષિ પેદાશો માટે માર્કેટિંગ સહકારી સંસ્થાઓનું સર્વોચ્ચ સંગઠન છે.
3. તેનું વડું મથક નૈનિતાલ ખાતે આવેલું છે.
4. તે મલ્ટી સ્ટેટ કો–ઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ નોંધાયેલ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)