ચર્ચા
1) ‘સંસદ રત્ન એવોર્ડ્સ 2026’ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. આ વર્ષે કુલ 12 સાંસદોને એવોર્ડ એનાયત કરાયા, જેમાં ગુજરાતના સાંસદ નરહરિ અમીનનો પણ સમાવેશ થાય છે.
2. સાંસદો ઉપરાંત 4 સંસદીય સ્થાયી સમિતિઓ (PSCs)ને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
3. પુરસ્કાર વિજેતા 12 સાંસદોમાંથી 10 લોકસભાના અને 2 રાજ્યસભાના સભ્યો છે, જેમાં 2 મહિલા સાંસદો સામેલ છે.
આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો યોગ્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)