ચર્ચા
1) પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના (pm-ajay) વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આ કેન્દ્ર સરકાર દ્વારા 100% ભંડોળ પૂરું પાડવામાં આવતી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.
2. આ યોજના ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમાન રીતે લાગુ પડે છે.
3. આ યોજના અગાઉની 3 યોજનાઓ (PMAGY, SCA to SCSP અને BJRCY)નું વિલીનીકરણ કરીને શરૂ કરવામાં આવી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)