ચર્ચા
1) એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (atf) પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. કેન્દ્રીય મંત્રીમંડળે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) માટે ₹ 10,000 કરોડની બજેટ સહાય મંજૂર કરી છે.
2. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એરલાઇન્સને ATFના ભાવની વધઘટ સામે સુરક્ષા પૂરી પાડવાનો છે.
3. આ યોજનાનો લાભ માત્ર ભારતની આંતરરાષ્ટ્રીય ઉડાન ભરતી એરલાઇન્સને જ મળશે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)