ચર્ચા

1) એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (atf) પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. કેન્દ્રીય મંત્રીમંડળે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) માટે ₹ 10,000 કરોડની બજેટ સહાય મંજૂર કરી છે.
2. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એરલાઇન્સને ATFના ભાવની વધઘટ સામે સુરક્ષા પૂરી પાડવાનો છે.
3. આ યોજનાનો લાભ માત્ર ભારતની આંતરરાષ્ટ્રીય ઉડાન ભરતી એરલાઇન્સને જ મળશે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up