ચર્ચા
1) ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (dgs) દ્વારા વિકસાવવામાં આવેલી 'યુનિફાઇડ શિપ રિસાયક્લિંગ ક્રેડિટ નોટ મોડ્યુલ' અને સ્કીમ બાબતે કયું/ક્યાં વિધાન યોગ્ય છે ?
1. આ યોજના અનુસાર, જહાજોનું રિસાયક્લિંગ કરનારા જહાજના માલિકોને જહાજના ભંગારના મૂલ્યના 40% જેટલી ક્રેડિટ નોટ્સ આપવામાં આવે છે.
2. આ ક્રેડિટનો ઉપયોગ ભારતમાં નવા જહાજના નિર્માણના પ્રોજેક્ટ્સ સામે કરી શકાય છે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન યોગ્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)