ચર્ચા

1) પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ચેર (pmrc) યોજના વિશે નીચેનાં વિધાન ચકાસો.

1. મિશનનો ઉદ્દેશ્ય સંશોધન, નવીનીકરણ તથા ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ ધરાવતા ભારતીય મૂળના વૈજ્ઞાનિકો અને પ્રોફેશનલ્સને ભારત પરત લાવીને, દેશની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે.
2. આ યોજના હેઠળ કુલ 500 રિસર્ચ પોઝિશન ઊભી કરવામાં આવશે.
3. આ યોજના અંતર્ગત સંશોધન માટે 13 ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up